1. Home
  2. Tag "New Chancery Premises"

બ્રુનેઇમાં ભારતના હાઈ કમિશનના નવા ચાન્સરી પરિસરનું નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું

PM મોદીએ દીપ પ્રગટાવી તકતીનું અનાવરણ કર્યું બ્રુનેઈમાં લગભગ 14,000 ભારતીયો વસવાટ કરી રહ્યા છે નરેન્દ્ર મોદીએ ​​બંદર સેરી બેગવાનમાં પ્રતિષ્ઠિત ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રુનેઇમાં ભારતના હાઈ કમિશનના નવા ચાન્સરી પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે દીપ પ્રગટાવી તકતીનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભારતીય સમુદાયનાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code