અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટીક ટ્રાફિકમાં વધારો, જમ્મુ, જેસલમેર સહિત નવી આઠ ફ્લાઈટ શરૂ થઈ
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લાભભાઈ પટેલ ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન તો પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. દરમિયાન ડોમેસ્ટીક પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે નવી આઠ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. વિન્ટર શિડ્યુલમાં અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક સેક્ટરની જમ્મુ, જેસલમેર, રાંચી, બેંગલુરુ સહિતની નવી 8 ફ્લાઈટ શરૂ […]