1. Home
  2. Tag "new guidelines"

બ્રેઈન સ્ટ્રોકથી બચવા માટે ડોક્ટરોએ નવી માર્ગદર્શિકા જાહેર કરી, તેની અવગણના સમસ્યાને આમંત્રણ આપવા સમાન

બ્રેઈન સ્ટ્રોક એક જીવલેણ સ્થિતિ છે જે દર વર્ષે લાખો લોકોના જીવ લે છે અથવા તેમને જીવનભર અપંગ બનાવે છે. જોકે, હવે અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) અને અમેરિકન સ્ટ્રોક એસોસિએશન (ASA) એ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં જીવનશૈલી બદલીને અને કેટલાક ખાસ પગલાં અપનાવીને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. આ માર્ગદર્શિકા બધી ઉંમરના […]

ફરીથી પહેરવું પડશે માસ્ક,દિલ્હી-NCRમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના,નવી ગાઈડલાઈન્સ જારી

દિલ્હી : રાજધાની દિલ્હી-એનસીઆરમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા જિલ્લા પ્રશાસને ફરી એકવાર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે, તેની સાથે માસ્ક, સેનિટાઈઝર, સામાજિક અંતરનું વિશેષ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઓફિસોમાં સ્વચ્છતા અને માસ્ક વગર ઓફિસમાં પ્રવેશ ન કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. […]

હવે 1લી ડિસેમ્બરથી વિદેશી પ્રવાસીઓએ 14 દિવસની ટ્રાવેલિંગ હિસ્ટ્રી જણાવવી પડશે  , RT-PCR નેગેટિવ હોવો અનિવાર્ય-સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કર્યા નવા દિશા નિર્દેશ વિદેશી પ્રવાસીઓએ આપવી પડશે ટ્રાવેલિંગ હિસ્ટ્રી આ સાથે જ આરટીપીસીઆર નેગેટિવ હોવો અનિવાર્ય   દિલ્હીઃ- સમગ્ર વિશઅવભરના કોરોનાના નવા વેરિએન્ટથી હાહાકાર મચ્યો છે દરેક દેશો સતર્ક બન્યા છે ત્યારે હવે ભારત પણ સતર્ક બન્યું છે,નવા વેરિએન્ટને રોકવા માટે સરકારે સતર્કતા વધારી છે. આ બાબતે હવે વિદેશથી આવતા મુસાફરોએ […]

કોરોના મહામારીઃ રસીકરણની નવી ગાઈડલાઈનના પહેલા દિવસે રેકોર્ડ, 69 લાખ લોકોએ લીધી રસી

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. દરમિયાન સોમવારે કોરોનામાં રક્ષણ આવતા રસીકરણ અભિયાનની નવી ગાઈડલાઈન લાગુ કરી છે. પહેલા જ દિવસે રેકોર્ડ બ્રેક 69 લાખ લોકોએ કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને બપોરના સમયે ટ્વીટ કર્યું હતું કે, નવી ગાઈડલાઈન લાગુ થયાના પ્રથમ દિવસે […]

રાજસ્થાન: આજે સાંજના 6 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી વીકેંડ કર્ફ્યુ,જાણો કયા સમયે ખુલશે કઈ દુકાન

કોરોનાની સાંકળ તોડવાના પ્રયાસ આજથી સોમવાર સુધી વીકેંડ કર્ફ્યું જાણો કયા સમયે ખુલશે કઈ દુકાન જયપુર : કોરોનાના વધતા સંક્રમણને કારણે રાજસ્થાનમાં હવે વીકેંડ કર્ફ્યુ લાદવામાં આવશે. સરકારે નિર્ણય લીધો છે કે, આજે સાંજના છ વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી વીકેંડ કર્ફ્યુ લાગૂ રહેશે.આ દરમિયાન દુકાનોનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સોમવારથી શુક્રવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code