1. Home
  2. Tag "New Parliament Building"

જાણો શું છે નવા સંસદ ભવન સાથે જોડાયેલા ગજ,અશ્વ,ગરુડ દ્વાર, કઈ દિશામાં લગાવવામાં આવ્યા છે આ પ્રતીકો

દિલ્હી: સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે, જે દેશની લોકશાહી માટે ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. દેશની સંસદીય કાર્યવાહી આજથી જૂના સંસદ ભવનમાંથી નવી ઇમારતમાં શિફ્ટ થશે. વડાપ્રધાન મોદી બંધારણની નકલ લઈને જૂની ઈમારતથી ચાલીને નવી ઈમારતમાં જશે. તેના પગલે રાજ્યસભા અને લોકસભાના તમામ સાંસદો પગપાળા નવી સંસદમાં પ્રવેશ કરશે. નવી સંસદ ભવનમાં અનેક […]

ભારતીય લોકશાહીના ઈતિહાસમાં નવા સંસદભવનના ઉદઘાટનના કાર્યનું સાક્ષી થવું સૌભાગ્યની વાત છેઃ દેવગૌડા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી દિગ્ગજ સૈનિકો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં ભારતના પૂર્વ વડાપ્રધાન અને કર્ણાટકના જેડીએસના વડા એચડી દેવગૌડાએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી, ભૂતપૂર્વ PM એ કહ્યું કે, ભારતના લોકશાહી ઇતિહાસમાં આ મહાન ક્ષણના સાક્ષી થવું તે સૌભાગ્યની […]

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે PM મોદીએ બહાર પાડ્યો 75 રૂપિયાનો સિક્કો, વાંચો તેની ખાસિયત

દિલ્હી : નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. આ દરમિયાન તેમણે એક ખાસ સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી. દેશ તેની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. વાસ્તવમાં 75 રૂપિયાના આ નવા સિક્કાની સાઈઝ 44 mm ગોળાકાર છે. તેનું પ્રમાણભૂત વજન 35 ગ્રામ છે. સિક્કાની સામેની […]

પીએમ મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે નવા સંસદ ભવનનું કર્યું ઉદ્ઘાટન,લોકસભામાં ‘પવિત્ર સેંગોલ’ સ્થાપિત કર્યું

દિલ્હી : દેશને નવું સંસદ ભવન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે રવિવારે સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્દઘાટન સમારોહની શરૂઆત પૂજાથી થઈ હતી. આ પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરંપરાગત ધોતી-કુર્તામાં જોવા મળ્યા હતા. પીએમે હળવા તાબિયા રંગનું ખેસ પણ પહેર્યું હતું. સામાન્ય રીતે પીએમ મોદી કુર્તા સાથે ચૂરીદાર પાયજામા પહેરેલા જોવા મળે […]

નવા સંસદભવનના ઉદ્ઘાટનના વિરોધમાં જેડીયુના નેતાઓ આવતીકાલે દિવસભર ઉપવાસ કરશે

જેડીયુના નેતાઓ આવતીકાલે દિવસભર કરશે ઉપવાસ  નવા સંસદભવનના ઉદ્ઘાટનના વિરોધમાં કરશે ઉપવાસ  બાબાસાહેબની પ્રતિમા સામે કરશે ઉપવાસ  પટના : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) એ શુક્રવારે જાહેરાત કરી કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના વિરોધમાં રવિવારે એક દિવસના ઉપવાસ કરશે. જેડી(યુ)ના પ્રદેશ પ્રમુખ ઉમેશ સિંહ […]

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી 

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદનું ઉદ્ઘાટન કરશે. સુપ્રીમ કોર્ટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવા  સંસદનું ઉદ્ઘાટન કરવા માટે લોકસભા સચિવાલય અને ભારત સરકારને નિર્દેશ આપવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતા અરજદારને ઠપકો પણ આપ્યો છે. કોર્ટે કહ્યું, અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી […]

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવાની માંગ બાબતે આજે કોર્ટ માં સુનાવણી

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન મામલે આજે કોર્ટમાં સુનાવણી રાષ્ટ્રપતિના હસ્તે  ઉદ્ધાટન કરાવવાની વિરોધ પક્ષની માગ દિલ્હીઃ- નવા સંસદ ભવનની ઉદ્ધાટનની તારીખ જ્યારથી નકક્કી કરવામાં આવી છે ત્યારથી વિરોધ પાર્ટીએ ઓ વોંધો ઉઠાવ્યો છે પીેમ મોદીના હસ્તે આ ઉદ્ધાટન ન કરતા રાષ્ટ્રપતિે નવા સસંદભવનનું ઉદ્ધાટન કરવું જોઈે તેમ વિરોઘ પક્ષનું કહેવું છે ત્યારે હવે આ માગ […]

ભારતીય સંસ્કૃતિ અનુસાર નવા સંસદ ભવનનું ઉદઘાટન થશે, સવારે હવન-પૂજા યોજાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી બપોરે 12 વાગ્યે સંસદનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા સવારે 7 વાગ્યાથી હવન પૂજનનો કાર્યક્રમ શરૂ થશે. સવારે 7:30 થી 8:30 સુધી હવન અને પૂજા થશે. ગાંધી મૂર્તિ પાસે પૂજા માટે પંડાલ ઉભો કરવામાં આવશે. આ પૂજામાં […]

નવા સંસદ ભવનના ઉદઘાટન પૂર્વે સત્તા હસ્તાંતરણનું પ્રતિક સેંગોલ દિલ્હી લવાયું

નવી દિલ્હીઃ ઓગસ્ટ 1947માં સત્તાના હસ્તાંતરણનું પ્રતિક તરીકે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઔપચારિક રાજદંડ (સેંગોલ) અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો છે અને નવી સંસદ ભવનમાં સ્થાપિત કરવા માટે સેંગોલને દિલ્હી લાવવામાં આવ્યો છે. ચાંદીના બનેલા અને સોનાથી મઢેલા આ ઐતિહાસિક રાજદંડને 28 મેના રોજ લોકસભા અધ્યક્ષની ખુરશીની નજીક સ્થાપિત કરવામાં આવશે. […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ BJP સહિત 16 પક્ષોનું સમર્થન, કોંગ્રેસ સહિત 21 પક્ષોનો વિરોધ

નવી દિલ્હીઃ નવા લોકસભા ભવનના ઉદ્ઘાટન પ્રસંગ્રને લઈને વિવાદ વકર્યો છે. કોંગ્રેસ સહિત 21 જેટલા રાજકીય પક્ષોએ લોકસભા ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ પીએમ નરેન્દ્ર મોદીને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજી ઉદઘાટન કરે તેવી માંગણી કરી રહ્યાં છે. જ્યારે ભાજપ સહિત 16 જેટલા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. આમ રાજકીય પક્ષો બે ભાગમાં વેચાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code