1. Home
  2. Tag "New Parliament Building"

પહેલા કોંગ્રેસી વડાપ્રધાન સંસદ ભવન પરિસરમાં ઉદઘાટન કરતા હતાઃ હરદીપસિંહ પુરી

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદઘાટનને લઈને વિવાદ વકર્યો છે અને અનેક એનસીપી, સપા, ટીએમસી સહિતની અનેક વિપક્ષી પાર્ટીઓ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ રાષ્ટ્રપતિજીએ કરવું જોઈએ તેવી કોંગ્રેસ દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે ભાજપાએ કોંગ્રેસને કરારો જવાબ આપ્યો છે. તેમજ […]

નવા સંસદભવનના ઉદ્ધાટનના બહિષ્કાર કરનાર પાર્ટીઓમાં RJD-NCPનું નામ પણ જોડાયું

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28 મેના રોજ યોજાનાર સમારોહનો અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે. તેમાં રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નામ પણ જોડાયાં છે. સમાન વિચારધારા ધરાવતા વિરોધ પક્ષોના નેતાઓએ સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની ચર્ચા કરી છે. તેમજ ટૂંક […]

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કોણે કરવું જોઈએ,પીએમ કે રાષ્ટ્રપતિ? જાણો શું કહે છે બંધારણ 

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. વિપક્ષ આ મુદ્દે કેન્દ્ર પર પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષની માંગ છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા નહીં પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તો ત્યાં સુધી કહ્યું કે ચૂંટણીમાં લાભ મેળવવા માટે […]

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં તમામ મુખ્યમંત્રીઓ અને સાંસદોને આમંત્રણ,રતન ટાટા સહિતની અગ્રણી હસ્તીઓને પણ અપાયું આમંત્રણ

દિલ્હી:નવા સંસદભવનના ઉદ્ઘાટન 28 મે ના રોજ છે ત્યારે નવા સંસદભવનના ઉદ્ઘાટન માટેનું આમંત્રણ દેશના તમામ સાંસદો અને અગ્રણી નેતાઓને મોકલવામાં આવ્યું છે. તેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ ભૂતપૂર્વ સ્પીકર અને અધ્યક્ષો, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બંને ગૃહોના સાંસદોનો સમાવેશ થાય છે. આમંત્રણ પત્ર ભૌતિક અને ડિજિટલ બંને સ્વરૂપમાં મોકલવામાં આવ્યું છે. આ સિવાય ભારત સરકારના […]

નવા સંસદભવનનું ઉદ્ધાટન પીએમ મોદીએ નહી પરંતુ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ, રાહુલ ગાંઘીનું નિવેદન

નવા સંસદભવનના ઉદ્ધાટન વિશે રાહુલગાંઘીનું નિવેદન કહ્યું પીએમ મોદીએ નહી રાષ્ટ્રપતિએ ઉદ્ધાટન કરવું જોઈએ દિલ્હીઃ- દેશનું નવું સંસદભવન બનીને તૈયાર થી ચૂક્યું છે ત્યારે આવનારા દિવસોમાં પીએમ મોદી તેનું ઉધ્ટાન કરવાના છે જો કે વિરોધપક્ષને જાણે પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન કરવા દેવું નથી તેવું સામે આવ્યું છે જી હા કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ આ બબાતે […]

PM મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે,28 મહિનામાં બનીને થયું તૈયાર

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ તેમને આ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી હતી. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, લોકસભા અને રાજ્યસભા બંનેએ સંસદ માટે નવી ઇમારતના નિર્માણ […]

દેશને જલ્દી જ મળી શકે છે નવું સંસદ ભવન,PM મોદી આ દિવસે કરી શકે છે તેનું ઉદ્ઘાટન

દિલ્હી : દેશને બહુ જલ્દી સંસદનું નવું ભવન મળવા જઈ રહ્યું છે. સંસદ ભવનનું ઉદ્ઘાટન આ મહિને જ થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મેના રોજ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. નવા સંસદ ભવનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના […]

સંસદના શિયાળુ સત્ર પહેલાં સરકારે 6 ડિસેમ્બરે બોલાવી સર્વપક્ષીય બેઠક: જાણો શું છે કારણ?

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે 29 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં 17 બેઠકોનું આયોજન છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા  અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડીને આ તારીખો જાહેર કરવામાં આવી છે. લોકસભા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 17મી લોકસભાનું દસમું સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે સરકારી કામકાજ અનુસાર […]

ભારતના નવા સંસદ ભવનમાં સ્થાપિત સિંહની પ્રતિમા કાયદાનું ઉલ્લંઘન કરતી નથીઃ સુપ્રીમ કોર્ટ

અમદાવાદઃ ભારતના સંસદ ભવનમાં રાષ્ટ્રીય પ્રતિક કહેવાતા અશોક સ્થંભનું લોકાર્પણ પીએમ મોદીએ કર્યું હતું. જો કે, અશોક સ્થંભના સિંહની પ્રતિમાને લઈને વિવાદ ઉભો થયો હતો. તેમજ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, કોર્ટે અરજી ફગાવીને કહ્યું હતું કે, ભારતના નવા સંસદ ભવનમાં સ્થાપિત સિંહની પ્રતિમા કાયદાનું ઉલ્લંઘન કરતી નથી. આ સાથે કોર્ટે આક્રમક મૂર્તિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code