1. Home
  2. Tag "new year"

મુંબઈમાં કડક સુરક્ષા વચ્ચે નવા વર્ષની થશે ઉજવણી,15 હજારથી વધુ પોલીસ રહેશે તૈનાત

દિલ્હી:આર્થિક રાજધાની મુંબઈમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) અને ક્વિક રિએક્શન ટીમ (QRT)ના જવાનો સહિત 15,000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવશે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે ગેટવે ઓફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, દાદર, બાંદ્રા, બેન્ડસ્ટેન્ડ, જુહુ, મઢ અને માર્વે બીચ અને […]

નવા વર્ષમાં કેરળમાં આ જગ્યાઓ પર ફરવા જજો,મન થઈ જશે પ્રસન્ન

આપણા દેશમાં ફરવા માટે એટલા બધા સ્થળો છે કે જેના વિશે સમગ્ર માહિતી તો કોઈ પણ વ્યક્તિને ખબર હોય નહી. કેરળની રાજધાની ત્રિવેન્દ્રમ નવા વર્ષની ઉજવણી માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. સાત પહાડીઓથી બનેલું, આ એક એવું શહેર છે જ્યાં ફરવા અને મોજમસ્તી કરવા માટે ઘણા શ્રેષ્ઠ સ્થળો છે. ત્રિવેન્દ્રમ શહેરની નાઈટલાઇફ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે, […]

નવા વર્ષની શરૂઆત પહેલા લઈ આવો આ 5 વસ્તુઓ,આખું વર્ષ રહેશે બરકત

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવું વર્ષ તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લઈને આવે. નવા વર્ષમાં જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે તે માટે લોકો વર્ષના પ્રથમ દિવસે અનેક સંકલ્પો લે છે જેથી તેમનું નવું વર્ષ શુભ અને મંગલમય સાબિત થાય. આવી સ્થિતિમાં, તમે તમારા ઘરમાં કેટલીક વાસ્તુ મૂર્તિઓ લાવી નવા વર્ષને વધુ સારું […]

ભારતની આ જગ્યાઓ પર વિદેશની જેમ નવા વર્ષની થાય છે ઉજવણી,આજે જ મુલાકાત લેવાનો બનાવો પ્લાન

31 ડિસેમ્બરની રાત્રે સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. લોકો ખૂબ જ પાર્ટી કરે છે. ડાંસ, સંગીત, રોશની અને સંપૂર્ણ આનંદ સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. નવા વર્ષ પર લોકો રજાઓ પર જવા અને મુસાફરી કરવાનું પણ આયોજન કરે છે. કંટાળાજનક જીવનમાંથી વિરામ લઈને નવું સુખી જીવન શરૂ […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નવા વર્ષના સ્નેહ મિલનમાં ઘણા કોર્પોરેટરો હાજર ન રહ્યા

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નૂતન વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે યોજાયેલા સ્નેહ મિલનના કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યા હતા પરંતુ ઘણા કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. એટલું જ નહીં પણ મ્યુનિ.ના કમિશનર પણ હાજર રહ્યા નહતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારોહ મ્યુનિની મુખ્ય કચેરી […]

જાણો અહીં ગુજરાતીઓના દિવાળી પર આવતા નવા વર્ષ વિશેની કેટલીક ખાસ વાતો

અમદાવાદઃ આજરોજ હિંદુ ઘર્મના લોકોનું નવુ વર્ષ છે જેને ગુજરાતીઓ બેસતુ વર્ષ કહીને પણ સંબોઘે છે ,આજથી ગુજરાતીઓનું નુતન વર્ષ શરુ થાય છે આજના દિવસે લોકો એકબીજાના ઘરે મળવા જાઈ છે એકબીજાને મોઢુ મીઠું કરાવે છે મીઠાઈ સહીત ખાણી પીણીની વસ્તુઓની એકબીજાના ઘરે આપલે કરે છે આજે સમગ્ર દેશમાં આ વર્ષની ઉજવણી થઈ રહી છે […]

નૂતન વર્ષના દિવસે રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

અમદાવાદઃ નૂતન વર્ષે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી  ગાંધીનગર રાજભવન ખાતે નાગરિકો-પ્રજાજનોને મળશે. અને શુભેચ્છાની આપ-લે કરશે. જ્યારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને સવારે 8 વાગ્યાથી 8. 45 વાગ્યા સુધી અને ત્યારબાદ 10.30થી 11.30 વાગ્યા સુધી અમદાવાદમાં અનેક્સી સર્કિટ હાઉસ ખાતે નાગરિકો સાથે શુભેચ્છાની આપલે કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમસંવત 2080ના પ્રારંભ દિવસે તારીખ 14નવેમ્બર, મંગળવારે […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ ગીર સોમનાથના તમિલ પરિવારોની ગરબે ઘૂમી નવ વર્ષની ઉજવણી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમને સાકાર કરવા સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને સોમનાથ તમિલ સમાજમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સોમનાથ તમિલ સમાજ પોતાના બંધુઓને આવકારવા થનગની રહ્યો છે. આ કાર્યક્રમ પૂર્વે 14 એપ્રિલના રોજ મૂળ તમિલ સૌરાષ્ટ્રિયન સમાજે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની પરંપરાગત રીતે […]

કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને આપ્યો મોટો ઝટકો

દિલ્હી:કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે.કેનેડાની સરકારે વિદેશીઓ દ્વારા મિલકત ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે.આવાસની અછતનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને વધુ ઘરો આપવાના ઉદ્દેશ્ય સાથે કેનેડામાં રહેણાંક મિલકત ખરીદતા વિદેશીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.તેનું સૌથી મોટું નુકસાન ભારતીયોને થશે કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો ખાસ કરીને પંજાબીઓ કેનેડામાં સ્થાયી […]

નવા વર્ષમાં આ સ્થળોની લો મુલાકાત,રૂપિયા થઈ જશે વસૂલ

આપણા દેશમાં ફરવા વાળા લોકોની સંખ્યા ખુબ મોટી છે. દરેક તહેવાર ટાણે લોકો ફરવા માટે તો નીકળી જ જાય છે ત્યારે ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા સરસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર IRCTCના આ પેકેજ (IRCTC ટુર પેકેજ)નું નામ મધ્યપ્રદેશનું જ્યોતિર્લિંગ છે. આ પેકેજ 5 રાત અને 6 દિવસનું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code