ડૉ. એસ. જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસીય મુલાકાતે
નવી દિલ્હી, 10 જુલાઈ 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર કુવૈતની મુલાકાત પૂર્ણ કરીને ઓમાન પહોંચ્યા છે. ઓમાનના વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ શેખ અહેમદ અલ મસ્કારીએ તેમના આગમન પર તેમનું સ્વાગત કર્યું હતું. ડૉ. જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસીય મુલાકાતે છે. ઓમાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ, તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર […]


