1. Home
  2. Tag "New Zealand"

ન્યૂઝીલેન્ડને પરાસ્ત કરીને ટીમ ઇન્ડિયા ફરીથી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ સ્પોટ પર, ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે

ન્યૂઝીલેન્ડને મ્હાત આપીને ટીમ ઇન્ડિયાની સિદ્વિ ફરીથી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ સ્પોટ પર પહોંચી ICCએ ટેસ્ટ રેન્કિંગ બહાર પાડ્યું નવી દિલ્હી: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને પરાસ્ત કરીને ટીમ ઇન્ડિયાએ ઐતિહાસિક જીત મેળવી લીધી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ બીજી એક સિદ્વિ હાંસલ કરતા ટેસ્ટ રેન્કિંગમાં ફરીથી ટોચ પર જગ્યા બનાવી લીધી છે. ભારત-ન્યૂઝીલેન્ડની સિરીઝ બાદ ICC […]

મુંબઈ ટેસ્ટઃ ભારતીય બોલરો સામે ન્યૂઝીલેન્ડના બેસ્ટમેનોએ ઘુંટણ ટેકવ્યાં, 62 રને ઓલઆઉટ

દિલ્હીઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમના પ્રથમ દાવમાં 325 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 62 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાને  263 રનની લીડ મળી હતી. ન્યુઝીલેન્ડ તરફથી કાયલ જેમિસને સૌથી વધુ 17 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી અશ્વિને ચાર, […]

મુંબઈ ટેસ્ટઃ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ દિવસે ભારતે 4 વિકેટ ગુમાવી બનાવ્યાં 221 રન, મયંક અગ્રવાલની સદી

મુંબઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અંતિમ અને બીજી મેચનો પ્રારંભ થયો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસના અંતે 4 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યાં હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સ્પિનર એજાજ પટેલે ચારેય વિકેટ લીધી હતી. મયંક અગ્રવાલ 246 બોલમાં 120 રન […]

મુંબઇ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો, આ ત્રણ પ્લેયર્સ થયા પ્લેઇંગ 11માંથી બહાર

નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે અને બીજી ટેસ્ટ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. ઇશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે ઇજાગ્રસ્ત થયા હોવાથી તેઓ મુંબઇ ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે. તેઓ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ ગયા છે. BCCI સચિવ જય શાહે આ […]

કાનપુર ટેસ્ટ ડ્રો, ટીમ ઈન્ડિયા જીતથી માત્ર એક વિકેટથી દૂર રહી ગઈ

દિલ્હીઃ કાનપુર ટેસ્ટના અંતિમ દિવસે જીતની નજીક પહોંચેલી ભારતીય ટીમ અંતિમ વિકેટ લેવામાં સફળ ના થતા ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. રવિન્દ્ર જાડેજાએ 4 અને રવિચંદ્રન અશ્વિનએ જોરદાર બોલીંગ નાખી હતી. જો કે, અચિન રવિન્દ્ર અને 11માં ક્રમે બેટીંગ કરવા આવેલા એજાજ પટેલે ભારતીય બોલરોનો સામનો કરીને ન્યૂઝીલેન્ડને હારથી બચાવી હતી. ખરાબ પ્રકાશને કારણે પુરી ઓવર […]

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચઃ ભારતની ચોથી વિકેટ પડી

દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલ ન્યૂઝીલેન્ડ અને ટીમ ઈન્ડિયા વચ્ચે આજથી કાનપુરમાં પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. પ્રથમ બેટીંગ કરતા ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટ ગુમાવી છે. 35 રન બનાવીને કેપ્ટન રહાણે ક્લીન બોલ્ડ થયો હતો. આમ ભારતે પ્રથમ દિવસે 145 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ […]

ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડના કર્યાં વખાણ

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આજે બુધવારથી નવા હેડ કોચ સાથે મેદાનમાં ઉતરશે. દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ બેસ્ટમેન રાહુલ દ્રવિડની ફરિ એકવાર ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. તેમજ ફરીથી તેમણે ટીમ ઈન્ડિયાને નવી ઉંચાઈ ઉપર લઈ જવાની તૈયારીઓ શરૂ કરી છે. આ વખતે તેમને હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયામાં હવે રાહુલ દ્રવિડના યુગને […]

ભારત સામેની T20 શ્રેણી માટે ન્યુઝીલેન્ડ ટીમની જાહેરાતઃ ટીમ સાઉથીને સોંપાઈ જવાબદારી

દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ટી-20 સિરીઝનો પ્રારંભ થશે. ભારતીય ટી-20 ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમ આજે જાહેર થઈ હતી. જેમાં કેપ્ટન કેન વિલિયમસનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમજ ટીમની કમાન ટિમ સાઉથીને સોંપવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સામેની ટી-20 શ્રેણી માટે 14 સભ્યોની ન્યૂઝીલેન્ડની ટીમ […]

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ટી-20 ટુર્નામેન્ટનો પ્રારંભ

ત્રણ મેચની સીરિઝ બંને ટીમ વચ્ચે રમાશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ સીરિઝ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત આવી પહોંચી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેના પરાજય બાદ ન્યૂઝીલેન્ડની ટીમ દુબઈથી ભારત પ્રવાસે આવી છે. ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ટી-20 સિરીઝ અને ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આવતીકાલ એટલે કે 17મી નવેમ્બરના રોજ ટીમ ઈન્ડિયા […]

ન્યૂઝીલેન્ડમાં હવે અસ્થાયી બીમારીથી પીડિત લોકો ઇચ્છામૃત્યુ અપનાવી શકશે, ન્યૂઝીલેન્ડમાં કાયદો લાગુ

હવે ન્યૂઝીલેન્ડમાં લોકો પોતાની ઇચ્છાથી મરી શકશે ન્યૂઝીલેન્ડમાં ઇચ્છામૃત્યુનો કાયદો અમલમાં આવ્યો જો કે માત્ર અસ્થાયી બીમારીથી પીડિત લોકો માટે જ આ કાયદો રહેશે નવી દિલ્હી: હવે ન્યૂઝીલેન્ડમાં લોકો પોતાની મરજીથી મરી શકે છે. રવિવારે ન્યૂઝીલેન્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે ત્યા ઇચ્છામૃત્યુના કાયદાને અમલમાં લાવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં માત્ર એવા જ લોકોને ઇચ્છામૃત્યુ માટે પરવાનગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code