દેવઉઠી એકાદશી એકાદશી : જીવનમાં સુખ-સમૃદ્ધિ જોઈએ તો આ ઉપાય જરૂર કરો
કહેવાય છે કે દેવઉઠી એકાદશીના દિવસે જે કોઈ તુલસી વિવાહનું આયોજન કરે છે, તેમના ઘરમાં જલ્દી જ લગ્નની શહેનાઈ વાગે છે અને પારિવારિક જીવન સુખ-શાંતિથી વિતાવે છે. તેથી આ દિવસે તુલસી વિવાહ કરાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસી અને શાલિગ્રામ ભગવાનના વિવાહ એ જ રીતે કરવા જોઈએ જેમ કે પુત્રીના લગ્ન […]


