1. Home
  2. Tag "News Article"

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરીને ભાવફેર આપવા ખેડૂતોની માગ

ભાવફેર આપવામાં આવે તો સરકાર અને ખેડૂતો બન્ને માટે ફાયદારૂપ વિકલ્પ, ભાવનગરના ખેડૂતોએ કૃષિમંત્રીને કરી રજુઆત, રાજ્યમાં 66 લાખ ટનથી વધુ મગફળીના ઉત્પાદન થવાની ધારણા ભાવનગરઃ સરકારે ખેડૂતો પાસેથી મગફળીના ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. અને તેના માટે ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. ખેડૂતોને મદદરૂપ થવા સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદે […]

અમદાવાદમાં બે લાખ રિક્ષાની નોંધણી કરીને સ્ટીકર લગાવવા પોલીસ કમિશનરનો આદેશ

પ્રવાસીઓ જોઈ શકે તે રીતે રિક્ષાના આગળ-પાછળ સ્ટીકર લગાવાશે, રિક્ષામાં વૃદ્ધ પ્રવાસીઓ અને મહિલા સાથે લૂંટના બનાવ બનતા નિર્ણય લેવાયો, રિક્ષાની નોંધણીનું કામ 15 દિવસમાં પુરી કરવા સુચના અપાઈ અમદાવાદઃ શહેરમાં રિક્ષાઓમાં પ્રવાસીઓને લૂંટી લેવાના બનાવો બનતા હોવાથી શહેર પોલીસ કમિશનરે શહેરમાં ફરતી તમામ રિક્ષાઓની નોંધણી કરવામાં ફરમાન કર્યું છે, શહેરમાં દોડતી બે લાખ જેટલી […]

નિર્મલા સીતારમણ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકની મુલાકાત લેશે

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2025 સુધી ભૂટાનની સત્તાવાર મુલાકાતે નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. કેન્દ્રીય નાણાં મંત્રી આજે મોડી રાત્રે ઐતિહાસિક સાંગચેન ચોએખોર મઠની મુલાકાત સાથે તેમના સત્તાવાર પ્રવાસની શરૂઆત કરશે, જે 1765માં સ્થાપિત અને અદ્યતન બૌદ્ધ અભ્યાસમાં રોકાયેલા 100થી […]

પિયુષ ગોયલે નિકાસ પ્રમોશન પરિષદો અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠકની અધ્યક્ષતા કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે નવી દિલ્હીના વાણિજ્ય ભવન ખાતે નિકાસ પ્રમોશન કાઉન્સિલ (EPCs) અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વાણિજ્ય વિભાગ, મહેસૂલ વિભાગ, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (DPIIT), નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને વિવિધ ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. સત્ર દરમિયાન, ડિરેક્ટોરેટ જનરલ ઓફ […]

રાજુલાની ધાતરવાડી નદીમાં ડૂબી ગયેલા ચાર યુવાનોના મૃતદેહ શોધખોળ બાદ મળ્યા

ચારેય યુવાનો ધાતરવાડી નદીમાં નહાવા માટે ગયા હતા, ત્રણ દિવસ બાદ ચારેય યુવાનોના મૃતદેહ મળ્યા, મૃતકોમાં ત્રણ સગા ભાઈનો સમાવેશ અમરેલીઃ  જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં નહાવા અને માછલી પકડવા ગયેલા ચાર યુવાનો ડૂબી જતા છેલ્લા ત્રણ દિવસથી અમરેલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. સતત ત્રણ દિવસની […]

નકલી અને હલકી ગુણવત્તાવાળા બીજ અને જંતુનાશકો માટે કડક કાયદા લાવાશે: શિવરાજ સિંહ

કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી, શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીમાં “રાષ્ટ્રીય FPO કોન્ક્લેવ 2025″નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં 24 રાજ્યો અને 140 જિલ્લાઓના 500થી વધુ પ્રગતિશીલ ખેડૂતો, FPO, અમલીકરણ એજન્સીઓ (IAs), અને ક્લસ્ટર-આધારિત વ્યાપાર સંગઠનો (CBBOs) એ ભાગ લીધો હતો. મંત્રી શ્રી ચૌહાણે ખેડૂતો, FPO સભ્યો અને ભાગ લેનારા સંગઠનોના પ્રયાસોની પ્રશંસા કરી […]

જામનગર નજીક હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું બોલેરોની અડફેટે મોત

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે બન્યો બનાવ, પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, જામનગરઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર નજીક હાઈવે પર કનસુમરા પાટીયા પાસે બોલેરો કારે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. આ બનાવમાં પોલીસે બોલેરો કારના ચાલક સામે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ […]

માંડવીથી દૂબઈ જતું જહાજ સોમાલિયા નજીક આગમાં ભસ્મિભૂત, 16 ખલાસીઓનો બચાવ

જહાજના એન્ડિનમાં ટર્બો ફાટવાને લીધે આગ ફાટી નિકળી હતી, જીવ બચાવવા ખલાસીઓ દરિયામાં કૂદી ગયા, સ્થાનિક કોસ્ટ ગાર્ડે તમામ ખલાસીઓને બચાવી લીધા ભૂજઃ માંડવીનું એક જહાજ દૂબઈ જઈ રહ્યુ હતું ત્યારે સોમાલિયા પાસે મધ દરિયે જહાજમાં આગ લાગતા જહાજ ભસ્મીભૂત થઈ ગયું હતુ. સદભાગ્યે, જહાજ પર સવાર તમામ 16 ખલાસીઓનો  બચાવ થયો હતો, પરંતુ કરોડો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા 11મી નવેમ્બરથી લેવાશે

કેટલાક મેનેજમેન્ટ અને કોમર્સ ફેકલ્ટીની પરીક્ષા 19મી નવેમ્બરથી લેવાશે, પરીક્ષાઓ બે શિફ્ટમાં યોજાશે, સવારે 10:30થી અને બપોરે 2:30થી પરીક્ષા લેવાશે, ટાઈમટેબલ અને સીટ નંબરની માહિતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મળશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દિવાળી વેકેશન પૂર્ણ થતાં અન્ડર ગ્રેજ્યુએટ (UG) સેમેસ્ટર-5 અને પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) સેમેસ્ટર-3ની પરીક્ષાઓ લેવાશે. યુનિના પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ […]

ચાબહાર બંદર પ્રોજેક્ટ પર અમેરિકાએ ભારતને 6 મહિનાની રાહત આપી

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા ચાબહાર બંદર પ્રોજેક્ટ પર લાગુ પ્રતિબંધોમાંથી ભારતને 6 મહિનાની છૂટ આપવામાં આવી છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં આવેલું તણાવ હવે ઘટતું જણાય છે. રશિયાથી કાચા તેલની ખરીદીના કારણે બંને દેશો વચ્ચે અણબનાવ સર્જાયો હતો, પરંતુ હવે અમેરિકી રાષ્ટ્રપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code