1. Home
  2. Tag "News Article"

ગાંધીનગર મ્યુનિની સિટી બસો હવે સરકારી કાર્યક્રમો માટે 35 રૂપિયા કિલોમીટરે ભાડે અપાશે

મ્યુનિની સ્ટેન્ડિગ કમિટીએ દરખાસ્તને મુંજર કરી, સિટી બસનું સંચાલન કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો, 300 કિલોમીટરથી વધુ માટે પ્રતિ કિલોમીટર 35 રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવશે,  ગાંધીનગરઃ  મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની સિટી સર્વિસની બસો સરકારી કાર્યક્રમોમાં દોડાવવા માટે ભાડે લેવા પ્રતિ કિલોમીટર 35 રૂપિયાનું ભાડું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ બસ ભાડે લેવા માટે 300 કિલોમીટર […]

જંકફુડ અને ટીવી-મોબાઈલના વલગણના લીધે બાળકોમાં વધતુ જતું મેદસ્વીતાનું પ્રમાણ

બાળકોમાં મેદસ્વીપણું એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહ્યું છે, બાળકોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગના દર્દીઓ વધતા જાય છે, બાળકોમાં મોબાઈલ-ટીવીને લીધે રમત-ગમતની પ્રવૃતિ ઘટી ગઈ છે, અમદાવાદઃ આજે વધુ ઉંમરના લોકો જ નહીં પણ બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધતું જાય છે. બાળકોમાં મેદસ્વીતા વધવાનું કારણ જંકફુડ અને ચરબીવાળા ખોરાકનું વધુ પ્રમાણ તેમજ મોબાઈલ કે ટીવીને કારણે […]

રાજકોટમાં ભાઈબીજના દિને બહેનો માટે બીઆરટીએસ-સિટી બસમાં મફત મુસાફરી

રાજકોટમાં 206 સિટી બસ અને 32 બસ BRTS રૂટ પર દોડે છે, મ્યુનિ. દ્વારા બસ સંચાલન માટે કોન્ટ્રાક્ટ અપાયો છે, શહેરી બસ સેવામાં પ્રતિદિન 54000 પ્રવાસીઓ પ્રવાસ કરે છે રાજકોટઃ ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ભાઈબીજના દિને મહિલાઓ માટે બીઆરટીએસ અને સિટી બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. તા. 23 ઓક્ટોબરને ગુરૂવારના રોજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર […]

અમદાવાદ-મુંબઈ હાઈવે પર આજવા ચોકડીથી દૂમાડ સુધી ફરી ટ્રાફિકજામ સર્જાયો

હાઈવે પર ત્રણ કિલોમીટર સુધી વાહનોના થપ્પા વાગ્યા, દિવાળીના તહેવારોને લીધે હાઈવે પરના ટ્રાફિકમાં વધારો થયો, અનેક વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દિવાળીના તહેવારોને લીધે ટ્રાફિકમાં વધારો થયો છે. જેના કારણે કેટલાક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય પહેલા વડોદરાના જામ્બુઆ બ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો […]

સીબીએસઈ દ્વારા ધોરણ 10 અને 12ની મૂલ્યાંકન પરીક્ષાઓ 1લી જાન્યુઆરીથી લેવાશે

CBSEની સ્કૂલોમાં પ્રાયોગિક પરીક્ષા, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન 1લી જાન્યુઆરીથી, ધો,10 અને 12ના વિદ્યાર્થીઓની યાદી CBSE બોર્ડને મોકલવા સુચના અપાઈ, ધોરણ 10 માટેનો આંતરિક મૂલ્યાંકન માત્ર એક વખત જ યોજાશે, અમદાવાદઃ  સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) દ્વારા શૈક્ષણિક સત્ર 2025-26 માટે ધોરણ 10 અને 12ની પ્રાયોગિક (પ્રેક્ટિકલ) પરીક્ષાઓ, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન (ઇન્ટર્નલ એસેસમેન્ટ) […]

ચાંદખેડામાં ફટાકડાની લારીના મુદ્દે બોલાચાલી બાદ ટોળાએ કર્યો પથ્થરમારો

ફટાકડાની લારી લગાવવાની ના પડતા ટોળાંએ પથ્થરમારો કર્યો, ચાંદખેડા પોલીસમાં 8 શખસો સામે ફરિયાદ નોંધાઈ, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના ચાંદખેડામાં ફટાકડાની લારી ઊભી  રાખવાની પાડતા થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ટોળાએ એક મકાન પર પથ્થરમારો કરીને તોડફોડ કરતા મામલો બીચક્યો હતો. દરમિયાન યુવક ટોળા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને પરત આવતો […]

તહેવારોની મોસમમાં પ્રવાસીઓ માટે FASTagનો વાર્ષિક પાસ એક આદર્શ ભેટ બની શકે

નવી દિલ્હીઃ FASTag વાર્ષિક પાસ, જે મુસાફરીની સરળતા અને સુવિધા પ્રદાન કરે છે, તે આ તહેવારોની મોસમમાં પ્રવાસીઓ માટે એક આદર્શ ભેટ બની શકે છે, જે તેમને દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર આખું વર્ષ સિમલેસ મુસાફરી પ્રદાન કરે છે. વાર્ષિક પાસ હાઇવેયાત્રા એપ્લિકેશન દ્વારા ભેટમાં આપી શકાય છે. એપ્લિકેશન પર ‘પાસ ઉમેરો’ વિકલ્પ […]

સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1.5 લાખ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ

નવી દિલ્હીઃ ગયા ધનતેરસથી, સોનાએ રૂપિયાના સંદર્ભમાં આશરે 63 ટકા અને ડોલરના સંદર્ભમાં 53 ટકા વળતર આપ્યું છે. શુક્રવારે એક અહેવાલ મુજબ, 2026 સુધીમાં આ પીળી ધાતુ 10 ગ્રામના રૂ. 1.5 લાખ સુધી પહોંચવાની ધારણા છે. માર્ચ 2025થી સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, જે 3000 ડોલર પ્રતિ ઔંસથી વધીને આશરે 4254 ડોલર થઈ ગયા છે.વેન્ચુરા […]

ગુજરાતઃ નવા મંત્રીમંડળના સભ્યોએ ધનતેરસના પાવન દિવસથી કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ રાજ્યમાં નવા મંત્રીમંડળના સભ્યોએ આજે ધનતેરસના પાવન દિવસથી કાર્યભાર સંભાળ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા-અર્ચના કર્યા બાદ કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી અને ડૉક્ટર પ્રદ્યુમન વાજા સહિત શ્રમ, કૌશલ્ય વિકાસ તથા રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ […]

દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં માઓવાદી આતંકવાદનો સામનો કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં એક ટીવી ચેનલ દ્વારા આયોજિત વિશ્વ સમિટમાં બોલતા આ વાત કહી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, માઓવાદી આતંકવાદ એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code