1. Home
  2. Tag "News Article"

દિલ્હીમાં હવાનું પ્રદુષણ વધતા બીમાર લોકોને N95 માસ્ક પહેરવા કરાઈ અપીલ

નવી દિલ્હી: દિવાળી પહેલા જ દિલ્હીમાં પ્રદૂષણ લોકોને ગૂંગળાવી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300 ને વટાવી ગયો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, આનંદ વિહારમાં સૌથી વધુ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 387 નોંધાયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. બવાનામાં AQI 312 નોંધાયો હતો. વધતા વાયુ પ્રદૂષણ અંગે ચિંતા […]

‘સ્ટાર્ટઅપ્સમાં ભારત બ્રિટનથી આગળ નીકળી ગયું છે’, ઋષિ સુનકે પીએમ મોદીને સંપૂર્ણ શ્રેય આપ્યો

નવી દિલ્હી: ભારતીય મૂળના ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે દાવો કર્યો છે કે ઝડપથી વિકસતા ભારતીય અર્થતંત્રમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા બ્રિટનને વટાવી ગઈ છે. તેઓ આવા વાતાવરણનું સર્જન કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપે છે. વૈશ્વિકરણની સંભાવનાઓ ધૂંધળી થઈ રહી છે – સુનક અહીં એક ચેનલના કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાના સંબોધનમાં, ભૂતપૂર્વ […]

પ્રધાનમંત્રીએ ધનતેરસના અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ ભારતમાં દિવાળીના તહેવાનો શુભારંભ થયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધનતેરસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. મોદીએ કહ્યું, “આ શુભ પ્રસંગે, હું દરેકને સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું. ભગવાન ધન્વંતરી દરેક પર પોતાના અનંત આશીર્વાદ વરસાવે.” પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “દેશભરમાં મારા પરિવારના તમામ સભ્યોને ધનતેરસની ખૂબ […]

Astra-II મિસાઇલ હવે વધુ ઘાતક બનશે, DRDO ને મળ્યું ચીનની PL-15 મિસાઇલની ફોર્મ્યુલા

નવી દિલ્હી: ભારત તેની સંરક્ષણ પ્રણાલીઓને સતત અપગ્રેડ કરી રહ્યું છે અને સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિસાઇલો અને ફાઇટર જેટ વિકસાવવાના પ્રયાસોને ઝડપી બનાવ્યા છે. હવે, ચીની PL-15 મિસાઇલનું વિશ્લેષણ કર્યા પછી, ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ દેશમાં વિકસિત થઈ રહેલા એસ્ટ્રા માર્ક-2 મિસાઇલ પ્રોજેક્ટમાં તેની કેટલીક અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરવાનો નિર્ણય […]

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલી ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું

મુંબઈઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ બદલાવને લઈને રાજપત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય એકનાથ શિંદે સરકાર દ્વારા ઔરંગાબાદ શહેરનું નામ બદલવાનીને છત્રપતિ સંભાજીનગર કરવાના નિર્ણયના 3 વર્ષ પછી કરવામાં આવ્યો છે. પૂર્વે આ શહેરનું નામ પહેલા મુગલ બાદશાહ ઔરંગજેબના નામ પર હતું. હવે […]

લેહ હિંસા મામલે ન્યાયીક તપાસ કરાશે, ગૃહ મંત્રાલયએ કર્યો આદેશ

નવી દિલ્હીઃ લેહમાં ગયા મહિને થયેલી હિંસાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસામાં ચાર નાગરિકોના મોત થયા હતા. વધતી ચિંતાઓ વચ્ચે હવે કેન્દ્ર સરકારએ તપાસનો આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે આ મામલે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ડૉ. બી.એસ. ચૌહાનની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરી છે. આ પંચ 24 સપ્ટેમ્બર, 2025ના રોજ થયેલી કાયદો-વ્યવસ્થાની […]

ટ્રેડવોર ટાળવા માટે અમેરિકા-ચીન વચ્ચે ફરીથી વાતચીત શરૂ કરાશે

વિશ્વની બે સૌથી મોટી આર્થિક મહાસત્તાઓ – ચીન અને અમેરિકા – વચ્ચે વેપાર સંબંધો સુધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બંને દેશોએ “શક્ય તેટલી ઝડપથી” વેપાર વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂ કરવા માટે સહમતિ દર્શાવી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે બંને દેશો એકબીજા પર નુકસાનકારક ટેરિફના બીજા ચક્રને ટાળવાનું લક્ષ્ય […]

ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા આ વર્ષે ‘ત્રેતા યુગના પુન: આગમન’ની થીમ પર ભવ્ય દીપોત્સવ ઉજવણી

અયોધ્યાઃ ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા આ વર્ષે દિવાળીના અવસરે ફરી એકવાર દિવ્ય રોશનીથી ઝગમગી ઊઠી છે. ‘ત્રેતા યુગના પુન: આગમન’ (Return of Treta Yuga) ની થીમ પર આધારિત આ વર્ષનો દીપોત્સવ શ્રદ્ધા, સંસ્કૃતિ અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય બની રહ્યો છે, જેના સાક્ષી બનવા માટે લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. આ દીપોત્સવનું મુખ્ય આકર્ષણ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના સભ્યોને ચેમ્બરની ફાળવણી કરાઈ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના સભ્યોને ચેમ્બરની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ફાળવણીમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓના સ્વર્ણિમ સંકુલમાં કચેરીના સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓનું સ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે સ્વર્ણિમ સંકુલ-૧ માં ત્રીજો અને ચોથો માળ યથાવત રાખવામાં આવ્યો છે. કેબિનેટ કક્ષાના મહત્ત્વના મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ-૧ માં […]

અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં મેટ્રોના સમયમાં કરાયો મોટો ફેરફાર

અમદાવાદઃ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા તારીખ 20-10-2025 ના રોજ મેટ્રો ટ્રેનની સેવાઓના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા અને તેની સંભવિત અસરો તેમજ મુસાફરો અને મેટ્રો રેલની સુરક્ષા-સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય અન્ય મેટ્રો કોર્પોરેશનોની જેમ લેવાયો છે.હાલમાં અમદાવાદ મેટ્રોની સેવાઓ સવારે 06.20 થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code