1. Home
  2. Tag "News Article"

રાજસ્થાનમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું, બારન-ઝાલાવાડ હાઇવે બંધ

રાજસ્થાનના વિવિધ ભાગોમાં ચોમાસુ સક્રિય થવાને કારણે, ઘણા જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ પછી, છેલ્લા 24 કલાકમાં કોટા, બુંદી, ઝાલાવાડમાં ભારે વરસાદ પડ્યો. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં વરસાદ ચાલુ રહેશે. સતત ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યની ઘણી નદીઓ છલકાઈ રહી છે […]

દાંતાના બોરડિયાના 40 બાળકોને શાળાએ જવા નદીમાં કેડસમા પાણીમાંથી પસાર થવુ પડે છે

મંકોડી નદી પર પુલ કે નાળુ ન બનાવતા વિદ્યાર્થીઓને જીવનું જોખમ, નદી પર પુલ  ના હોવાને લીધે ચોમાસામાં બાળકોની પરિસ્થિતિ વિકટ બની જાય છે, મંકોડી નદી પર પુલ બનાવવા ગ્રામજનોની માગણી પાલનપુરઃ બનાસકાંઠાના દાંતા તાલુકાના બોરડીયા ગામના મડારાવાસના 40 જેટલા બાળકોને શાળાએ જવા માટે મંકોડી નદીના વહેતા કેડ સમા પાણીમાંથી પસાર થઇને જવાની ફરજ પડી […]

મહેશ તાંબેએ 8 બોલમાં 5 વિકેટ લઈને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ફિનલેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી મહેશ તાંબેએ એસ્ટોનિયા ક્રિકેટ ટીમ સામે 5 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો. તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 5 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો. તાંબેએ મેચમાં માત્ર 2 ઓવરમાં 19 રન આપીને 5 વિકેટ લીધી. તેમના પહેલા આ રેકોર્ડ બહેરીનના જુનૈદ અઝીઝના નામે હતો. તેમણે 2022માં જર્મન ટીમ સામે 10 બોલમાં 5 વિકેટ […]

ગાંધીનગરમાં રેસિડન્ટ અને કોમર્શિયલ બિલ્ડિંગો પાસે ફાયર NOC અંગે મ્યુનિ.દ્વારા ચેકિંગ

ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હોય તેવા એકમો સામે કાર્યવાહી, ફાયર રીન્યુઅલની જવાબદારી ઇમારતોના માલિકો, સંચાલકો કે કબજેદારોની રહેશે, શહેરના એકમોને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ માટે તાકીદ કરવામાં આવી ગાંધીનગરઃ શહેરમાં રેસિડેન્ટ અને કોમર્શિયલ અનેક બિલ્ડિંગો આવેલી છે. આવા બિલ્ડિંગોમાં ફાયરની એનઓસી લીધા પછી તેને રિન્યુ કરાવવામાં આવતી નથી. અથવા તો કેટલાક બિલ્ડિંગધારકોએ ફાયરની એનઓસી લીધી જ […]

58 વાઘ અભયારણ્યોમાં 1 લાખથી વધુ છોડ વાવવામાં આવશે : કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીના રાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલય ખાતે આયોજિત ગ્લોબલ ટાઇગર ડે 2025 ઉજવણીની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે, ભૂપેન્દ્ર યાદવે બાળકોમાં પર્યાવરણીય સંતુલન, સંરક્ષણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ભૂપેન્દ્ર યાદવે શાળાઓ અને શિક્ષકોને યુવાનોને વન્યજીવન સંરક્ષણ અને જૈવવિવિધતાના સંરક્ષણ […]

ગાંધીનગરમાં ઘ-7 સર્કલથી પેથાપુર સુધી દબાણો હટાવાશે, 800 દબાણકારોને નોટિસ

દબાણકર્તાઓને સાત દિવસની અંદર જમીનના માલિકી હકના પુરાવા રજૂ કરવા આદેશ, દબાણો હટાવવા માટે પાટનગર યોજના વિભાગ અને મ્યુનિ. કોર્પોરેશન સક્રિય, દબાણકર્તાઓ જાતે દબાણ નહીં હટાવે તો કાર્યવાહી કરાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે ગણા વિસ્તારોમાં બેરોકટોક ગેરકાયદે દબાણો પણ થયા છે. ત્યારે શહેરના ઘ-7 સર્કલથી પેથારપુર રોડ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 47 સ્પોર્ટ્સ ઈવેન્ટનો 4થી ઓગસ્ટથી થશે પ્રારંભ

47 રમતગમત ઇવેન્ટ્સ સાથે આંતર-કોલેજ સ્પર્ધાનો પ્રારંભ થશે, ગત વર્ષે 35થી વધુ ખેલાડીઓ ઓલ ઇન્ડિયામાં ક્વોલિફાય થયા હતા, વિજેતા ખેલાડીઓને ખેલો ઇન્ડીયા સુધી રાષ્ટ્રીય કક્ષાએ ઝળકવાની તક  રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 4થી ઓગસ્ટથી સ્પોર્ટ ફેસ્ટિવલનો પ્રારંભ થશે. વિવિધ 47 જેટલી રમત-ગમત ઈવેન્ટ સાથે આંતર કોલેજ સ્પાર્ધ પણ યોજાશે. આંતર-કોલેજ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને […]

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટને કાર્ગો સર્વિસ માટે કેન્દ્રએ આપી મંજુરી

સૌરાષ્ટ્રના વેપારીઓને માલ-સામાન લેવા-મુકવા અમદાવાદ ધક્કો નહિ થાય, કાર્ગો માટે બે દિવસમાં ભાવ નક્કી થયા બાદ સેવા શરૂ થશે, સૌરાષ્ટ્રના MSME ઉદ્યોગ તેમજ મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને કાર્ગો સેવાથી ફાયદો થશે રાજકોટઃ શહેરની નજીક અમદાવાદ જતા નેશનલ હાઈવે પરના હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે કાર્ગો સર્વિસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી […]

વડોદરામાં APMC ફ્રુટ માર્કેટમાં લાગી આગ, 4 દુકાનો કોલ્ડ સ્ટોરેજ બળીને ખાક

ગત રાતે ફ્રુટ માર્કેટમાં આગ લાગી હતી, આગમાં 8000 કિલો કેરી સહિત ફળો પણ બળીને ખાક, ત્રણ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી વડોદરાઃ શહેરમાં નેશનલ હાઇવે પર આવેલા એપીએમસી માર્કેટ યાર્ડની પાછળના ફ્રૂટ માર્કેટમાં ગતરાત્રે ભીષણ આગ ભભૂકી ઊઠતાં 4 દુકાનો બળીને ખાક થઇ ગઇ હતી, જેમાં 8 હજાર કિલો કેરીઓ સહિત […]

ભારત તેની સાર્વભૌમત્વ અને આત્મસન્માનનું રક્ષણ કરવાનું જાણે છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. આતંકવાદીઓને મારવા બદલ હું સુરક્ષા દળોની પ્રશંસા કરું છું. ઓપરેશન સિંદૂર અંગે તેમણે કહ્યું કે અમારા દળોએ નાગરિક જીવનને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓનો નાશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code