મંદિરને મળેલુ દાન ભગવાનનું, સરકારનું નહીં: હિમાચલ હાઈકોર્ટ
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે મંદિરના દાનની રકમનો ખોટો ઉપયોગ અટકાવવા માટે ઐતિહાસિક દિશા-નિર્દેશ આપ્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, દાનના પૈસાનો ઉપયોગ વેદ, યોગાનું શિક્ષણ, મંદિરોની સંભાળ અને સામાજીક કાર્યો જેવા કે, જાતિવાદ ખત્મ કરવા અને અલગ-અલગ જાતિમાં લગ્નને લઈને કરવો જોઈએ. માર્ગો, પુલોનું નિર્માણ અને અન્ય કાર્યો માટે દાનની રકમનો ઉપયોગ ના […]


