1. Home
  2. Tag "News Article"

ગુજરાતમાં સિદ્દી સમુદાયે 72 ટકાથી વધુ સાક્ષરતા દર હાંસલ કર્યો, રાષ્ટ્રપતિએ કરી પ્રશંસા

જૂનાગઢઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આફ્રિકન મૂળના આદિજાતિ સિદ્દી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી હતી. તેમણે આદિવાસી લોકોને સશક્તિકરણ અને પ્રગતિના સાધન તરીકે શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સિદ્દી સમુદાયે 72 ટકાથી વધુ સાક્ષરતા દર હાંસલ કર્યો છે. રાષ્ટ્રપતિએ સમુદાયને કેન્દ્ર […]

ભારત વૈશ્વિક સ્તરે ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સિડનીમાં પ્રથમ ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજીને સંબોધિત કરી હતી અને વ્યૂહાત્મક, ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધતી જતી તાલમેલની પુષ્ટિ કરી હતી. સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, “2020માં સ્થાપિત અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ, અમે અમારા સંરક્ષણ સંબંધોને ફક્ત ભાગીદારો તરીકે જ નહીં, પરંતુ સુરક્ષિત અને […]

દીપિકા પાદુકોણની “માનસિક સ્વાસ્થ્ય રાજદૂત” તરીકે નિયુક્તિ

કેન્દ્ર સરકારે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2025 પર અભિનેત્રી દીપિકા પાદુકોણને “માનસિક સ્વાસ્થ્ય રાજદૂત” બનાવ્યાં. આ સાથે, આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ટેલિ-માનસ એપનું નવું સંસ્કરણ લોન્ચ કર્યું, જે હવે 10 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તેમાં ચેટબોટ તેમજ ઇમરજન્સી સુવિધાઓ ઉમેરાઈ છે. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2025 ના અવસરે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી […]

જ્યારે પોતાના સમજેલા લોકો પાસે પોતાની અચ્છાઈ સાબિત કરવી પડે એના કરતાં તમે ખરાબ લાગો એ જ મંજૂર હોવું જોઈએ…

પ્રત્યેક સંબંધ પ્રેમ અને હુંફ્થી છલોછલ ભરેલો હોવો જોઇએ સ્વાર્થી અને ખોખલો સંબંધ સમાપ્ત થાય એમાં જ સાચુ સુખ છે પવન આવે એમ શઢ ફેરવતા, બદલાઈ જતા લોકોથી જીવનમાં ક્યારેય નાસીપાસ થવાની જરૂર નથી. આવા લોકોની માનસિકતા સમજ પડતા વેંત એમને બુદ્ધિપૂર્વક તમારી જિંદગીમાંથી દૂર કરી દેવામાં શાણપણ છે. તકલીફ એ નથી હોતી કે, કોઈએ […]

બિહાર ચૂંટણીઃ બુરખાધારી અને પડદો કરનારી મહિલાઓની ઓળખ માટે ચૂંટણીપંચે બનાવ્યો પ્લાન

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની તૈયારીઓમાં વધુ તેજી લાવી છે. બીજી તરફ ચૂંટણી પ્રક્રિયા સરળ અને સુગમ બને તે માટે ચૂંટણીપંચ પણ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. આ જ સંદર્ભમાં ચૂંટણી પંચે બિહાર ચૂંટણી દરમિયાન બુરખા પહેરનારી અથવા પડદો […]

ગૌતમ અદાણીએ સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મા ગણાવી બજારો અને મીડિયામાં ખોટી સ્ક્રિપ્ટો સામે વિદ્યાર્થીઓને ચેતવ્યા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ખાતે ફિલ્મ વિશે ભણતા વિદ્યાર્થીઓને ખાસ ભાષણ આપ્યું હતું. સિનેમા રાષ્ટ્ર નિર્માણનો આત્મા ગણાવતા તેમણે ઉદ્યોગના અગ્રણીઓને ચેતવણી આપતા જણાવ્યું કે કોઈપણ કથાવસ્તુ ભલે તે કલા, મીડિયા કે બજારોમાં હોય પણ તે ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે. “જીના યહાં, મરના યહાં: રાષ્ટ્ર નિર્માણનો સિનેમેટિક આત્મા” શીર્ષક ધરાવતા […]

આ 7 લક્ષણો દેખાય, તો તમને માનસિક સમસ્યા હોઈ શકે છે અને તાત્કાલિક તબીબી સહાય મેળવો

દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોને યાદ અપાવવાનો છે કે માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર આપણે માથાનો દુખાવો, તાવ અને અન્ય સમસ્યાઓને ગંભીરતાથી લઈએ છીએ, પરંતુ માનસિક સ્વાસ્થ્યને અવગણીએ છીએ. આ જ કારણ છે કે જ્યારે આપણે સમયસર તેના પર ધ્યાન […]

રાપરના ચિત્રોડ ગામે નકલી કોલગેટ બનાવતી ફેકટરી પકાડાઈ, 9.43 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાગોદર પોલીસે બાતમીને આધારે રેડ પાડી, ચાર શખસોની કરી ધરપકડ, ડુપ્લીકેટ ટૂથપેસ્ટ બનાવટમાં વપરાતી સામગ્રીનો જથ્થો જપ્ત કરાયો રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લીકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાગોદર પીઆઈ વી.એ. સેગલ અને તેમના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલ અંગે કોલગેટ […]

બિહાર ચૂંટણી વચ્ચે કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે નીતિશ કુમારને ઘેર્યા, લગાવ્યા આરોપો

રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે પટનામાં કહ્યું કે “આખો દેશ જાણવા માંગે છે કે બિહારની ચૂંટણીમાં શું થશે, કારણ કે આ ચૂંટણી ફક્ત બિહાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશની ભવિષ્યની દિશા નક્કી કરશે.” બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિયુક્ત થયેલા અશોક ગેહલોત પટનાની મુલાકાત દરમિયાન પાર્ટી દ્વારા […]

વિશ્વાસ આધારિત શાસન માટે આધુનિક કર માળખું આવશ્યક : નીતિ આયોગ

નવી દિલ્હી: નીતિ આયોગે સ્વૈચ્છિક પાલન, પારદર્શિતા અને ન્યાયીતા સહિત વિશ્વાસ આધારિત શાસન માટે આધુનિક કર માળખું સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. કમિશને આવકવેરા અધિનિયમ, 2025 માં અનેક સુધારા પ્રસ્તાવિત કર્યા છે, જેમાં નાના ઉલ્લંઘનોને ગુનાહિત જાહેર કરવા, અતિશય ફરજિયાત લઘુત્તમ સજાઓ દૂર કરવા અને કેદની કુલ અવધિ ઘટાડવાનો સમાવેશ થાય છે, જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code