1. Home
  2. Tag "News Article"

ચહેરા ઉપર નેચરલ ગ્લો મેળવવા માટે દરરોજ પીવુ જોઈએ ડિટોક્સ ડ્રીંક

સામાન્ય રીતે મહિલાઓ ચહેરા પર નેચરલ ગ્લો મેળવવા માટે સેલૂનમાં જઈને મોંઘા ફેશિયલ ટ્રીટમેન્ટ લેતી હોય છે. પરંતુ જો તમે પણ આ કરવાચૌથની સાંજે ખીલેલોં અને તેજસ્વી ચહેરો ઈચ્છો છો, તો હવે તમને ન તો પાર્લર જવાની જરૂર છે અને ન તો પૈસા ખર્ચવાની. માત્ર એક નેચરલ ડ્રિંકથી તમે ચહેરા પર નેચરલ ગ્લો મેળવી શકો […]

ખાસ મહેમાનો માટે ચણા ટિક્કા મસાલા બનાવો, જાણો સરળ રેસીપી

તમે કદાચ ઘણા પ્રકારના ચણાના શાક ખાધા હશે, પરંતુ તમને એક ખૂબ જ ખાસ ચણાની ડિશ શેર કરવા જઈ રહ્યા છીએ જે તમે કોઈપણ ખાસ પ્રસંગમાં મહેમાનો માટે બનાવી શકો છો. ચણા ટીક્કા મસાલા. આ લંચ અને ડિનર માટે પરફેક્ટ ડિશ છે. સામગ્રી 1 કપ પલાળેલા ચણા 1 સમારેલી ડુંગળી 2 સમારેલા ટામેટાં 1 ઇંચ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9:45 વાગ્યે નવી દિલ્હી સ્થિત યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025ના 9મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (COAI) દ્વારા સંયુક્ત રીતે આયોજિત, IMC 2025 8 થી 11 ઓક્ટોબર દરમિયાન “ઇનોવેટ […]

ગુજરાત સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3થી 5 ટકાનો વધારો કરાયો

રાજ્યના 4.69 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને મળશે લાભ, મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવાશે, ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જુલાઈ, 2025થી આપવાનો નિર્ણય કર્યો […]

સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 4 મહિલાના મોત

શક્તિ માતાના મંદિરે દર્શન કરવા જતા પરિવારની કારને અકસ્માત નડ્યો, અકસ્માતમાં એકને ગંભાર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો, અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર વધુ અકસ્માત સર્જાયો છે. કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત […]

ગુજરાતમાં નવચરિત તાલુકાઓના કેટલાક ગામોમાં ફેરફાર કરાયો

સુરત, મહીસાગર અને ખેડા જિલ્લાના નવરચિત તાલુકાના કેટલાક ગામોમાં ફેરફાર, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ(ચીખલોડ)ના બદલે ફાગવેલ રહેશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નવરચિત તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં અંગે મંજૂરી આપવામાં આવી હતી. વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું […]

નવી દિલ્હી ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય “વાઇબ્રન્ટ ગુજરાત ગરબાનો કાર્યક્રમ યોજાયો

પ્રથમ વખત ગુજરાત પર્યટન વિભાગ દ્વારા દિલ્હીમાં ગરબાનું આયોજન કરાયું, ગુજરાતની રંગતભરી સંસ્કૃતિની ઉત્સવને લોકોએ નિહાળ્યો, રાજ્યપાલ દેવવ્રતજી તથા કેન્દ્રિય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા  ગાંધીનગરઃ પ્રથમ વખત ગુજરાત પર્યટન વિભાગે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર કચેરીના સહયોગથી રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં શરદ પૂર્ણિમાના પાવન અવસરે “વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન” નામે ભવ્ય પોસ્ટ-નવરાત્રિ ઉજવણીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ નવો […]

જવાબદાર AIના અમલીકરણ માટે વિશ્વાસ અને સલામતીની જરૂરીયાત: એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે જવાબદાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમલીકરણ માટે વિશ્વાસ અને સલામતી જરૂરી છે. આજે નવી દિલ્હીમાં ટ્રસ્ટ એન્ડ સેફ્ટી ફેસ્ટિવલ ઇન્ડિયાને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું કે, આગામી વર્ષોમાં AI અર્થતંત્રમાં પરિવર્તન લાવશે, કામ કરવાની આદતોમાં ફેરફાર કરશે, નવા સ્વાસ્થ્ય ઉકેલો બનાવશે, શૈક્ષણિક સુલભતા વધારશે. મંત્રીએ ઉમેર્યું કે જીવનશૈલીમાં […]

ગૃહમંત્રાલય દ્વારા 40,880 જાહેર ફરિયાદો અને 1,864 અપીલોનો પણ ઉકેલ લાવવામાં આવ્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવા અને સરકારમાં પડતર કેસો ઘટાડવાના વિઝનથી પ્રેરિત થઈને, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય (MHA) સક્રિય સહભાગી તરીકે ખાસ ઝુંબેશ ચલાવી રહ્યું છે. ગૃહ મંત્રાલય અને તેની સંસ્થાઓ નવેમ્બર 2024 થી ઓગસ્ટ 2025 સુધી માસિક ધોરણે પેન્ડિંગ કેસ ઘટાડવા માટે સક્રિયપણે […]

65મા નેશનલ ડિફેન્સ કોલેજ કોર્ષના ફેકલ્ટી અને કોર્ષ સભ્યોએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ 65મા નેશનલ ડિફેન્સ કોલેજ કોર્ષના ફેકલ્ટી અને કોર્ષ સભ્યોએ આજે ​​(7 ઓક્ટોબર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રીય હિતો અને ઉદ્દેશ્યો કોઈપણ રાષ્ટ્રની સુરક્ષા સ્થાપત્યનો પાયો બનાવે છે. જો કે, સાર્વત્રિક મૂલ્યો આપણા રાષ્ટ્રીય હિતોના મૂળમાં છે. ભારતીય પરંપરા હંમેશા સમગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code