1. Home
  2. Tag "News Article"

ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. વિજયાદશમીનું આ પર્વ આસુરીશક્તિ પર દૈવીશક્તિનાં વિજયનું ઉમંગપર્વ છે. મનુષ્યમાં રહેલા દુર્ગુણરૂપી આંતરિક શત્રુઓ તથા નકારાત્મક ઊર્જા પર વિજય પ્રાપ્ત કરવાનું પણ આ પર્વ છે તેમ તેમણે વિજયાસશમીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ શક્તિની ભક્તિના નવરાત્રી ઉત્સવ પછી આવતું આ વિજયાદશમી પર્વ સમાજમાં […]

ગુજરાતઃ હર્ષ સંઘવીએ ખેલ મહાકુંભ 2025નો કરાવ્યો પ્રારંભ

ગાંધીનગરઃ રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી ખેલ મહાકુંભ 2025નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીના હસ્તે ત્રણ શ્રેષ્ઠ શાળાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ત્રણ શ્રેષ્ઠ મહાનગરપાલિકા અને ત્રણ શ્રેષ્ઠ જિલ્લાઓને પણ આ ઉદ્ઘાટન સમારોહમાં મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાતના યુવાધનના […]

યોગ્ય આહાર અને ઘરેલુ ઉપચારથી મેળવો ચમકતી ત્વચા

આજના સેલ્ફીના યુગમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવાની ઇચ્છા રાખે છે. સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો મૂકવાનો શોખ ઘણા લોકોમાં જોવા મળે છે. ખાસ કરીને મહિલાઓ ચમકતી ત્વચા માટે વારંવાર બ્યુટી પાર્લરની મુલાકાત લે છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે મોંઘી કોસ્મેટિક પ્રોડક્ટ્સ ફક્ત થોડા સમય માટે સુંદરતા આપે છે, જયારે યોગ્ય અને ઘરેલુ ઉપચાર લાંબા […]

મગફળી યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ખાવાથી આરોગ્યને થાય છે અનેક ફાયદા

મગફળી ખાવાનું ઘણા લોકોની પસંદ કરે છે. તે વિવિધ પોષક તત્વો અને ખનિજોથી ભરપૂર હોય છે, જેના કારણે લોકો તેને ખાવા પસંદ કરે છે. નિષ્ણાતો કહે છે કે મુંગફળી ખાવા માટે યોગ્ય રીત અને યોગ્ય માત્રામાં સામેલ કરવી જરૂરી છે, નહિતર વધુ ખાવાથી તંદુરસ્તી પર નકારાત્મક અસર પડી શકે છે. પોષક તત્વોઃ 100 ગ્રામ કાચી […]

ગાઝામાં શાંતિ સેનાની મદદ માટે પાકિસ્તાન સૈનિક મોકલે તેવી શકયતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝામાં યુદ્ધવિરામ માટે રજૂ કરાયેલા નવા પ્રસ્તાવને ભારત, ચીન, રશિયા સહિતના આઠથી વધુ અરબ અને મુસ્લિમ બહુલ દેશોએ સમર્થન આપ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે જણાવ્યું કે ગાઝામાં “શાંતિ સેનાની મદદ માટે પાકિસ્તાન સૈનિક મોકલશે કે નહીં, તેનો નિર્ણય દેશનું ટોચનું નેતૃત્વ કરશે.” ઇશાક ડારે ગયા અઠવાડિયે […]

ભારતમાં સાયબર ક્રાઇમમાં 31 ટકાનો ઉછાળો : NCRBના ચોંકાવનારા આંકડા

નવી દિલ્હી : દેશમાં સાયબર ક્રાઇમનો ખતરો સતત વધી રહ્યો છે. નેશનલ ક્રાઇમ રિપોર્ટ્સ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ મુજબ, વર્ષ 2023 દરમિયાન ભારતમાં સાયબર ક્રાઇમના કેસોમાં 31.2 ટકાનો વધારો નોંધાયો છે. 2022માં 65,893 કેસ નોંધાયા હતા, જે 2023માં વધીને 86,420 સુધી પહોંચ્યા છે. રિપોર્ટ મુજબ, સાયબર ક્રાઇમમાં સૌથી વધુ છેતરપિંડીના કેસ નોંધાયા […]

ઓસ્ટ્રેલિયા સામેની ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડના ખેલાડી રોબિનસનેનએ બનાવ્યો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાની સામે પ્રથમ T20 મેચમાં ન્યૂઝીલેન્ડના 23 વર્ષના યુવા બેટ્સમેન ટિમ રોબિનસનેનએ ઇતિહાસ સર્જ્યો છે. રાબિનસનેનએ માત્ર 66 બોલમાં 106 રનનો શાનદાર સદી બનાવીને બાબર આઝમનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે એટલું જ નહીં ભારતીય દિગ્ગજ રોહીત શર્માને પણ પાછળ મુક્યા છે. રોબિનસનેનની આ પારીની મદદથી ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 181 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીમ એક […]

રાજ્યમાં ગાંધી જયંતીથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે

2 ઓક્ટોબરથી31 ડિસેમ્બર 2025 સુધી વળતરનો મળશે લાભ, ભરૂચ-ચીખલી-વાપીમાં ખાદી પ્રદર્શન સહ વેચાણ મેળા યોજાશે,  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે “વોકલ ફોર લોકલ” અને “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આહવાનને ઝિલી લઈને સ્વદેશીની પ્રતિક ખાદીમાં ગાંધી જયંતીથી રાજ્યમાં માતબર વળતર આપવાનો અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને સાચા અર્થમાં […]

પ્રાકૃતિક ખેતી એ રાષ્ટ્ર અને માનવતાની સેવા કરવાનો સર્વોત્તમ માર્ગ છે: રાજ્યપાલ

PMનું સ્વપ્ન આત્મનિર્ભર ભારતની સાથે સ્વસ્થ, સમૃદ્ધ ભારત બનાવવાનું છેઃ રાજ્યપાલ, પ્રાકૃતિક કૃષિ ખેડૂતોની આવક અને સમાજની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે: દિલીપ સંઘાણી, રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર કૃષિ પદ્ધતિ નહીં, પરંતુ આરોગ્યપ્રદ જીવનશૈલી અને ભાવિ પેઢી માટે સ્વસ્થ, સલામત અને સમૃદ્ધ ભવિષ્યની ગેરંટી છે. […]

છિંદવાડામાં કિડની ફેલ થવાથી 6 બાળકોના મોત; કફ સિરપ પીવાથી મોત!

મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ્યોરને કારણે છ બાળકોના મૃત્યુથી વ્યાપક ચિંતા ફેલાઈ છે. મૃતક બાળકોના કિડની બાયોપ્સી રિપોર્ટમાં ઝેરી પદાર્થોના કારણે કિડની ફેલ્યોર હોવાનું બહાર આવ્યું છે. પરિણામે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બાળકોના મૃત્યુમાં કફ સિરપનો ફાળો હોઈ શકે છે. દરમિયાન, કિડની ફેલ્યોરને કારણે છ બાળકોના મૃત્યુના કિસ્સામાં, નિષ્ણાત ડૉક્ટરે જણાવ્યું કે મૃતક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code