1. Home
  2. Tag "News Article"

રાજકોટના શપર-વેરાવળમાં 5 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરી લોહીલૂહાણ કરતા મોત

મધ્યપ્રદેશથી બાળકી પરિવાર સાથે દાદાના ઘેર રોકાવા માટે આવી હતી, પોતાના ઘર પાસે બાળકી રમતી હતી ત્યારે શ્વાને હુમલો કર્યો, બાળકીને હોસ્પિટલ ખસેડ્યા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું રાજકોટઃ શહેર નજીક શાપર-વેરાવળમાં ઘર પાસે રમતી એક 5 વર્ષની બાળકી પર રખડતા શ્વાને હુલો કરીને બચકા ભરતા બાળકીને લોહી-લૂહાણ હાલતમાં સારવાર માચે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. […]

સુરતના રેલવે સ્ટેશનની બિલ્ડિંગનો કાચ અને લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડ્યુ, પ્રવાસીઓનો બચાવ

સ્ટ્રકચર તૂટીને ઓડીકાર પર પડતા કારના કાર તૂટી ગયા, રેલવે સ્ટેશન પર અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર નજીક બન્યો બનાવ, વહીવટીતંત્રએ તરત સ્થળ ખાલી કરાવી કાટમાળને દૂર કરાવ્યો સુરતઃ શહેરના રેલવે સ્ટેશન પર ગઈકાલે સોમવારે સવારે મેઇન બિલ્ડિંગના પહેલા માળ પરનું કાચ અને લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડતાં અફડા-તફડી મચી ગઈ હતી. લોખંડનું સ્ટ્રક્ચર પડતા નીચે પાર્ક કરેલી […]

દેશની અદાલતોમાં હવે ચેક બાઉન્સના કેસોનો ઝડપી નિકાલ લવાશે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટએ ચેક બાઉન્સના કેસોમાં લાંબી ચાલી રહેલી પ્રક્રિયા પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં દેશભરની નીચલી અદાલતો માટે મહત્વપૂર્ણ નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો 1 નવેમ્બર, 2025થી અમલમાં આવશે.  જસ્ટિસ મનમોહન અને એન.વી. અંઝારિયાની બેન્ચે નોંધ્યું કે અનેક રાજ્યોમાં પેન્ડિંગ કેસોમાંથી લગભગ અડધા કેસ ચેક બાઉન્સ સંબંધિત છે. ખાસ કરીને […]

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમમાંથી ફરીવાર 1.72 લાખ ક્યુસેક પાણી છોડાયું

પ્રકાશા ડેમમાંથી 23 લાખ અને હથનુર ડેમમાંથી 49 હજાર ક્યુસેક પાણી છોડાયું, ઉકાઈ ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલાયા, સપાટી 10 ફૂટ, તાપી નદીમાં પૂરની સ્થિતિ હોવાથી સુરતમાં બ્રિજ પર એકઠા ન થવા લોકોને અપીલ સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ અને પ્રકાશા અને હથનૂર […]

પ્રધાનમંત્રી 1લી ઓક્ટોબરના રોજ RSS શતાબ્દી સમારોહમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી રાષ્ટ્રમાં RSSના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે અને સભાને સંબોધન પણ કરશે. 1925માં મહારાષ્ટ્રના નાગપુરમાં […]

સુરતમાં બિલ્ડર પાસે ખંડણી માગીને હુમલો કરવાના બનાવમાં બે આરોપીની ધરપકડ

આરોપીઓએ બિલ્ડરની ઓફિસમાં બેવાર જઈને ખંડણી માગી હતી, આરોપીઓએ ફરિયાદી અને તેના ભાઈને ચપ્પુ બતાવી રૂ. 50,000 ખંડણી વસુલ કરી, ફરીવાર ખંડણી ન આપતા બિલ્ડર પર હુમલો કરાયો હતો સુરતઃ શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં એક બિલ્ડર પાસે ખંડણી માગતા અને ખંડણી ન આપતા બે શખસોએ હુમલો કર્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ખંડણી માગીને હુમલો […]

પ્રધાનમંત્રીએ ગાઝા સંઘર્ષ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પની શાંતિ પહેલનું સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ દ્વારા ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક વ્યાપક યોજનાની જાહેરાતનું સ્વાગત કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ યોજના પેલેસ્ટિનિયન અને ઇઝરાયલી લોકો તેમજ વ્યાપક પશ્ચિમ એશિયાઈ ક્ષેત્ર માટે લાંબા ગાળાની અને કાયમી શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે એક વ્યવહારુ માર્ગ પ્રદાન કરે છે. નરેન્દ્ર મોદીએ આશા […]

અમદાવાદના સરદારનગરમાં દારૂના નશામાં કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા

કાર ચાલકની ટક્કરથી ત્રણ ટુ વ્હીલર કારની નીચે આવી ગયા, પોલીસે કાર ચાલકની ધરપકડ કરી, અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો અમદાવાદઃ શહેરમાં રાતના સમયે નશાની હાલતમાં પૂરફાટ ઝડપે વાહનો ચલાવવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સરદારનગરમાં બન્યો છે. શહેરના સરદાનગર નજીક કાર ચાલકે દારૂ પીધેલી હાલતમાં […]

એએમસી દ્વારા બ્રીજની કામગીરીને લીધે વાડજથી રાણીપ જતો રોડ બે મહિના માટે બંધ કરાશે

વાડજ જંકશન પર ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે, ભીમજીપુરાથી રામાપીરના ટેકરા અને અખબારનગર સર્કલ થઈ વ્યાસવાડી તરફ જઈ શકાશે, 3જી ઓક્ટોબરથી બ્રિજની કામગીરીના લીધે રોડ બંધ કરવામાં આવશે અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ટ્રાફિકથી ભરચક રહેતા ચાર રસ્તાઓ પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં વાડજ જંકશન પર ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બનાવાશે. આ બ્રિજની […]

21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા બનીઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે 21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા બની ગઈ છે. આજે નવી દિલ્હીમાં ટ્રાઇ-સર્વિસિસ સેમિનારમાં બોલતા, રાજનાથ સિંહે ભાર મૂક્યો કે જોખમો વધુ જટિલ બન્યા છે. આ પ્રસંગે તેમણે ભારતની ત્રણેય સેનાઓના સંયુક્ત કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code