પ્રધાનમંત્રીએ મેઘનાદ દેસાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત વિચારક, લેખક અને અર્થશાસ્ત્રી શ્રી મેઘનાદ દેસાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે, “પ્રતિષ્ઠિત વિચારક, લેખક અને અર્થશાસ્ત્રી શ્રી મેઘનાદ દેસાઈજીના નિધનથી દુઃખ થયું છે. તેઓ હંમેશા ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા. તેમણે ભારત-યુકે સંબંધોને ગાઢ બનાવવામાં પણ ભૂમિકા […]