પાકિસ્તાનઃ સિંધુ જળ મામલે બિલાવલ ભુટ્ટોએ ફરી ભારતને આપી ગર્ભિત ધમકી
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાન વિશ્વ પાસેથી મદદ માંગી રહ્યું છે. તે કહે છે કે તે ભારત સાથે વાતચીત અને રાજદ્વારી દ્વારા શાંતિ ઇચ્છે છે અને વિશ્વએ આમાં મદદ કરવી જોઈએ. દરમિયાન, પાકિસ્તાનના મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતને યુદ્ધની ધમકી આપી છે. ભુટ્ટોએ કહ્યું કે, સિંધુ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો વિષય બની […]