1. Home
  2. Tag "News Article"

પ્રધાનમંત્રીએ નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પ્રાર્થના કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પ્રાર્થના કરી હતી. એક વિડિઓ શેર કરતા પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “નવરાત્રિનો ત્રીજો દિવસ શાંતિ, હિંમત અને નિર્ભયતાના પ્રતીક દેવી ચંદ્રઘંટાની પૂજા માટે સમર્પિત છે. દેવીના આશીર્વાદ દરેકના જીવનમાં સકારાત્મકતા લાવે. હું ઈચ્છું છું કે તેમની કૃપા દેશભરના મારા પરિવારના સભ્યો […]

બ્રશ કર્યા પછી તરત ચા પીવી જોખમી, દાંતોને થશે નુકસાન

મોટાભાગના ભારતીયો સવારની શરૂઆત એક કપ ચા સાથે કરે છે, જે ગ્રીન ટી, બ્લેક ટી અથવા મિલ્ક ટી કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. ઘણા લોકો વચ્ચે દાંત સાફ કર્યા પછી તરત ચા પીવી કે થોડીવાર રાહ જોઈને પીવી એ બાબત પર ગેરસમજ હોય છે. તાજેતરના સંશોધનો દર્શાવે છે કે, બ્રશ કર્યા પછી તરત ચા […]

ક્રિકેટ બાદ હવે ફુટબોલના મેદાનમાં પાકિસ્તાની ખેલાડીઓએ અયોગ્ય વર્તન, ભારતે જીતીને આપ્યો જવાબ

કોલંબો: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ માત્ર ક્રિકેટમાં જ નહીં, ફૂટબોલમાં પણ દેખાઈ રહ્યો છે. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપમાં ભારતીય અને પાકિસ્તાની ટીમો વચ્ચે કસોટી ભરપૂર મેચ રમાઈ હતી, જ્યાં પાકિસ્તાની ખેલાડીઓનું અણછાજતું વર્તન સામે આવ્યું હતું. જોકે, ભારતે મેચ જીતીને પાકિસ્તાનને મજબૂત જવાબ આપ્યો હતો. મેચ દરમિયાન, ભારતીય ટીમે 21મી મિનિટમાં […]

બપોરના ભોજનમાં માત્ર 20 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ ખીરા(કાકડી) તામ્બુલી

બપોરનું ભોજન કામ વચ્ચેનો આરામનો સમય છે, જે સાંજ સુધી કામ કરવાની ઊર્જા આપે છે. ઝડપી લંચ ફક્ત સમય બચાવતું નથી, પણ ઉર્જા પણ પૂરી પાડે છે. ખાસ કરીને ઉનાળામાં હળકો અને સ્વાદિષ્ટ કફોર્ટ ફૂડ ખાવાનું મન થાય છે. એવી જ એક પરફેક્ટ ડિશ છે દક્ષિણ ભારતીય રેસીપી ખીરા(કાકડી) તંબુલી જે ભાત સાથે સરસ સ્વાદ […]

એશિયા કપ : ફખર જમાનના આઉટ પર PCB એ ICC સમક્ષ ફરિયાદ દાખલ કરી

એશિયા કપ 2025ના સુપર-4 તબક્કામાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલ રોમાંચક મુકાબલાએ હવે નવા વિવાદને જન્મ આપ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પીસીબીનું માનવું છે કે પાકિસ્તાની ઓપનર ફખર જમાનના આઉટ અંગે ત્રીજા અંપાયરે ખોટો નિર્ણય કર્યો હતો. મેચની શરૂઆતમાં જ ફખર જમાને આક્રમક ઇનિંગ્સ રમી 8 બોલમાં […]

ગુજરાતના 10 બીચ પર સફાઈ અભિયાન હાથ ધરાયું, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

સ્વયંસેવકો દ્વારા અંદાજે 541 કિલો ઘન કચરાનો નિકાલ કરાયો, કોસ્ટ ગાર્ડ, સ્થાનિક વહીવટી તંત્ર, પાલિકાઓ,  શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયા, એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું, ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ પ્રકારે ‘સ્વચ્છ ભારત અભિયાન’ હાથ ધરવામાં આવી રહ્યું છે. ‘સેવા પર્વ -2025’ અંતર્ગત તા. 20 મી સપ્ટેમ્બર 2025ના […]

જામનગરમાં દૂષિત પાણીના પ્રશ્ને મહિલાઓએ ચક્કાજામ કરતા થયો ટ્રાફિકજામ

નળમાં ગટરનું દૂષિત પાણી મિશ્રિત થતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત, છેલ્લા 5 મહિનાથી રજુઆત કરવા છતાંયે મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય, સ્થાનિક કોર્પોરેટરે ત્વરિત નિરાકરણની ખાતરી આવતા લડતનો અંત આવ્યો જામનગરઃ શહેરના સત્યમ કોલોની, શિવમ સોસાયટી વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરનું મિશ્રિત પાણી આવતુ હોવાથી અને આ અંગે રજુઆતો કરવા છતાંયે કોઈ નિરાકરણ ન કરાતા સ્થાનિક મહિલાઓએ […]

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખપદેથી મોન્ટુ પટેલને હાંકી કઢાયા

મોન્ટુ પટેલ 5400 કરોડના ભ્રષ્ટ્રાચારના કેસમાં ફસાતા લેવાયો નિર્ણય, મોન્ટુ પટેલ ભાજપ યુવા મોરચા સાથે પણ સંકળાયેલા હતા, ભ્રષ્ટ્રાચાર કેસમાં સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. અમદાવાદઃ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) માં વ્યાપક ભ્રષ્ટાચાર અને અનિયમિતતાની ફરિયાદો બાદ મોન્ટુ પટેલને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખપદેથી હટાવાયા છે. નાણાં લઈને મહારાષ્ટ્રમાં મેડિકલ કોલેજોને માન્યતા અપાવવાના આરોપ બાદ […]

કોંગ્રસના નેતા પ્રતાપ દૂધાતની કારને આંતરીને દૂધાળા ગામ પાસે મોડી રાતે હુમલો કરાયો

સરદાર સન્માન યાત્રામાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે બન્યો બનાવ, અસામાજિક તત્વોએ ધોકા અને પાઇપથી હુમલો કર્યો, પોલીસ કાફલો દોડી ગયો, દૂધાતે એસપીને કરી રજુઆત અમરેલીઃ  જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારને રાત્રે દૂધાળા ગામ પાસે આંતરીને હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાની જાણ પ્રતાપભાઈ દૂધાતે પોલીસને કરતા પોલીસ તાત્કાલિક […]

ચોટિલામાં ચાંમુડા માતાજીના મંદિરમાં બીજા નોરતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામી, માતાજીનો ડુંગર રોશનીથી ઝળહળી ઉઠ્યો, નવ દિવસ સુધી માતાજીને વિશેષ શણગાર કરાશે ચોટીલાઃ  સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે આવ્યા હતા. માતાજીનો ડુંગર રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. શ્રદ્ધાળુઓએ આ અદભુત દૃશ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code