1. Home
  2. Tag "News Article"

ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ સુધી વરસાદનું યલો એલર્ટ જારી, IMDનું એલર્ટ

ઉત્તરાખંડમાં ચોમાસાનો વરસાદ હજુ પણ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદનો દોર ચાલુ રહેશે, ખાસ કરીને કુમાઉ વિભાગના જિલ્લાઓમાં. આ સંદર્ભે, હવામાન વિભાગે યલો એલર્ટ જારી કરી છે. હવામાન કેન્દ્ર દેહરાદૂન અનુસાર દેહરાદૂન, બાગેશ્વર, પિથોરાગઢ, ચંપાવત અને નૈનીતાલ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અન્ય જિલ્લાઓમાં પણ ઘણી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ […]

બનાસ ડેરીના 16 ડિરેકટરોની ચૂંટણી 10મી ઓક્ટોબરે યોજાશે, 11મીએ મતગણતરી કરાશે

ઉમેદવારી ફોર્મ આજે16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે, ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ29 સપ્ટેમ્બર રહેશે, વિવિધ પક્ષો અને સહકારી આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો પાલનપુરઃ  એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી 10 ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટર માટે મતદાન યોજાશે. અને મતગણતરી 11 ઓક્ટોબરે હાથ […]

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મંડીમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા, 3 લોકોના મોત

હિમાચલ પ્રદેશના મંડીમાં ફરી એકવાર કુદરતે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે મંડી જિલ્લાના ધર્મપુર બસ સ્ટેન્ડમાં 10 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે નજીકના ઘરોને નુકસાન થયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 6 લોકો ગુમ છે અને વહીવટીતંત્ર તેમને શોધવામાં વ્યસ્ત છે. ભારે વરસાદને કારણે સોન ખાડ (ડ્રેન) છલકાઈને શહેરમાં પ્રવેશી ગયું […]

શાળાઓમાં રજિસ્ટર અને લિવિંગ સર્ટિફિકેટમાં હવે વિદ્યાર્થીઓની અટક છેલ્લે લખાશે

તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને કરાયો આદેશ, લિવિંગ સર્ટિફિકેટમાં પણ વિદ્યાર્થી અને વાલીના નામ બાદ છેલ્લે અટક લખાશે, શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કર્યો અમદાવાદઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે એક પરિપત્ર જારી કરીને વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્ર (School Leaving Certificate – LC) અને શાળાના રજિસ્ટરમાં વિદ્યાર્થીઓના નામ પાછળ […]

મોરેશિયસના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ મોરેશિયસ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામે આજે (16 સપ્ટેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી રામગુલામ 9 થી 16 સપ્ટેમ્બર સુધી ભારતની રાજ્ય મુલાકાત પૂર્ણ કરી, જે દરમિયાન તેમણે મુંબઈ, વારાણસી, અયોધ્યા અને તિરુપતિની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી રામગુલામ અને તેમના […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની મુલાકાત લેશે, ‘8મા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરાવશે

ભોપાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ બપોરે 12 વાગ્યે ધાર ખાતે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ અને ‘8મા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરશે. તેઓ આ પ્રસંગે શિલાન્યાસ અને અન્ય અનેક પહેલોનો શુભારંભ પણ કરશે અને સભાને સંબોધન કરશે. આરોગ્ય, પોષણ, તંદુરસ્તી અને સ્વસ્થ અને સશક્ત ભારત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી […]

ક્રાન્તિગુરૂ શ્યામજી ક્રિશ્ના વર્મા કચ્છ યુનિવર્સિટીના 20મા યુવક મહોત્સવનો કાલેથી પ્રારંભ થશે

બે દિવસીય યુવક મહાત્સવમાં 1100 વિદ્યાર્થીઓ ભાગ લેશે, વિવિધ સ્પર્ધાઓ સાથે ફૂડ ફેસ્ટિવલ અને સંગીત કાર્યક્રમ યોજાશે, યુવા કલાકારો દ્વારા કાલે બોલિવુડ એન્ડ ફોક કયુઝન કાર્યક્રમ યોજાશે ભૂજઃ ક્રાન્તિગુરૂ શ્યામજી વર્મા કચ્છ યુનિવર્સિટીનો 20મો યુવક મહોત્સવ ‘કલાકૃતિ 2025 આવતી કાલે તાય 17મી સપ્ટેમ્બરથી બે દિવસ યોજાશે. આ યુવક મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી […]

સંઘર્ષ હવે નશાના વેપારને રોકવાનો નહીં પણ ડ્રગ્સના દૂષણને ડામવાની સામે છે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના બીજા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વડાઓ ઉપરાંત, અન્ય સરકારી વિભાગોના હિસ્સેદારો પણ આ સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. બે દિવસીય આ સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડ્રગ-મુક્ત ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા અને આ […]

વડાપ્રધાન મોદીની ભાવનગરની મુલાકાત પહેલા જ રાતોરાત રોડ મરામતના કામો કરાયા

પીએમ મોદી 20મી સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાત લેશે, પીએમના રોડ શોને લઈને ચાલતી તડામાર તૈયારીઓ, જવાહર મેદાનમાં વડાપ્રધાન જાહેરસભાને સંબોધશે ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 20મી સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લઈને વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનનો જ્યા રોડ શો યોજવાનો છે. તે રોડ રાતોરાત ડામર પાથરીને […]

રાજકોટમાં સોની બજારની એક પેઢીમાંથી બંગાળી કારીગર એક કરોડનું સોનું લઈને ફરાર

બંગાળી કારીગર સોનાના દાગીના બનાવવાનું કામ કરતો હતો, ત્રણ મહિના પહેલા બનેલા બનાવની નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી, અજાણ્યા કારીગરોને કામે રાખતા પહેલા તેના ઓળખપત્રો તપાસવા જરૂરી છે રાજકોટઃ શહેરના સોની બજારમાં આવેલી એક પેઢીમાંથી બંગાળી કારીગર આશરે 1 કિલો 349 કિલોગ્રામ સોનું લઈને નાસી જતા રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code