1. Home
  2. Tag "News Article"

ટાટા હેરિયર કારની જ ચોરી કરતા બે રિઢા શખસોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા

રાજસ્થાનના બે શખસોએ 8 જેટલી ટાટા હેરિયરની ચારી કર્યાની કબુલાત, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, માસ્ટર કી અને સેન્સર કીનો ઉપયોગ કરી લોક ખોલી દેતા હતા, બન્ને શખસો ચોરી કરીને રાજસ્થાનમાં રૂપિયા બે લાખમાં હેરિયર કાર વેચી દેતા હતા વડોદરાઃ ગુજરાતમાં માત્ર ટાટાની હેરિયર લકઝુરિયસ કારની ચોરી કરતા રાજસ્થાનના બે શખસોને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા હતા. આ […]

CBSE બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા માટે ખાનગી વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનો પ્રારંભ

પરીક્ષાનાં ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ માટે ચાર કેટેગરીની વ્યવસ્થા રખાઈ, પરીક્ષા ફોર્મમાં યોગ્ય વિષયનો કોડ સહિતની માહિતી ભરવી અનિવાર્ય, સ્કૂલમાં નિયમિત રીતે નોંધાયેલા નથી, પણ પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીને લાભ થશે અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા ધોરણ 10 અને 12 માટે ખાનગી વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે.  ખાનગી વિદ્યાર્થીઓ ધો.10 […]

વારાણસી : ગંગાનું જળસ્તર વધતા નમો ઘાટ પણ પૂરની ઝપેટમાં, વહીવટી તંત્ર સાબદુ બન્યું

લખનૌઃ ઉત્તર પ્રદેશના ધાર્મિક શહેર વારાણસીમાં ગંગા નદીએ ફરી એકવાર તેનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે. પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે નદીઓ પૂરમાં છે. વારાણસીમાં તેની મહત્તમ અસર જોવા મળી રહી છે, જ્યાં ગંગાનું જળસ્તર ચેતવણી બિંદુ (70.26 મીટર) ને વટાવી ગયું છે અને ભયના નિશાન (71.26 મીટર) ની નજીક પહોંચી ગયું છે. કેન્દ્રીય જળ […]

સરદાર પટેલના એકતાના સંદેશ સાથે બારડોલીથી સોમનાથ સુધી સન્માન યાત્રા યોજાશે

11મી સપ્ટેમ્બરથી યાત્રાનો પ્રારંભ, 1800 કીમી અંતર કાપી 355 ગામોમાં યાત્રા ફરશે, રૂટમાં રાજવી પરિવારોના વંશજોને તેમજ શહીદ જવાનોના પરિવારનું સન્માન કરાશે, સરદાર પટેલની વિચારધારા જનજન સુધી પહોચાડાશે, અમદાવાદઃ  અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે અને સરદાર પટેલના વિચારોને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી જીપી વસ્ત્રાપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં ઐતિહાસિક 1800 કિમીની […]

અમદાવાદના નારોલમાં વરસાદી પાણીના ભરાયેલા ખાડામાં વીજ કરંટ લાગતા દંપત્તીનું મોત

એક્ટિવા પર જઈ રહેલા દંપત્તીને પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં કરંટ લાગ્યો, વીજ કંપનીના અધિકારીઓએ આવીને વીજકરંટ બંધ કરતાં દંપત્તીને બહાર કાઢ્યા, મ્યુનિની લાપરવાહી સામે સ્થાનિક લોકો આક્રોશ જોવા મળ્યો અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં રોડ પર પડેલા ઊંડા ખાડામાં વરસાદી પાણી ભરાયેલા હતા. તે દરમિયાન રાતના સમયે પાણીના ખાડામાંથી એક્ટિવા સ્કૂટર પર […]

એશિયા કપઃ અબુ ધાબીની પિચ બેટિંગ માટે અનુકૂળ રહેશે

એશિયા કપ 2025 ની પહેલી મેચ અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. અબુ ધાબીની પિચ બેટિંગ માટે અનુકૂળ રહેશે, પરંતુ જેમ જેમ રમત આગળ વધશે તેમ તેમ પિચ ધીમી પડશે. સ્પિનરોને અહીં પિચ પર વધુ મદદ મળી શકે છે. અબુ ધાબીના હવામાનની વાત કરીએ તો, મંગળવારમાં થોડું ભેજવાળુ  વાતાવરણ રહેવાની શક્યતા […]

સામાજિક પ્રભાવને વધારવા માટે સુગ્રથિત સહયોગ પ્લેટફોર્મ બનાવવા ડૉ. પ્રીતિ અદાણીની હિમાયત

હોંગકોંગ : અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ હોંગકોંગમાં આયોજિત AVPN ગ્લોબલ કોન્ફરન્સ –2025માં કરેલા ચાવીરુપ સંબોધનમાં પરોપકારીઓ, વ્યવસાયિકો અને પરિવર્તન લાવી રહેલા સહુને ફક્ત આપો નહીં પણ સાથે મળીને નિર્માણ કરવા પ્રેરણાદાયક અપીલ કરી હતી.   ડૉ. અદાણીએ સામાજિક વિકાસ માટે આવનારા સમયનો મોટો જમ્પ પ્રત્યેક પરોપકારી સંસ્થાઓ, બિન સરકારી સંગઠ્ઠનો અને હિસ્સેદારોને એક […]

ભારતીય એરોસ્પેસ ઈતિહાસમાં નવો અધ્યાય ઉમેરાશે, તેજસ પર સ્વદેશી કાવેરી એન્જિનનું પરીક્ષણ થશે

નવી દિલ્હી : ભારત ટૂંક સમયમાં એરોસ્પેસ ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે. DRDOના સૂત્રો મુજબ સ્વદેશી બનાવેલ કાવેરી એન્જિનને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ પર પરીક્ષણ માટે લગાવવામાં આવશે. આ પહેલીવાર હશે જ્યારે દેશે પોતે વિકસાવેલ એન્જિન કોઈ લડાકૂ વિમાન પર ચકાસવામાં આવશે. આ પ્રોજેક્ટ આગળ વધારવા માટે DRDO, HAL (હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ), […]

લાલકિલ્લા પાસે જૈન પર્વ પંડાલમાં થયેલી ચોરીનો પર્દાફાશ, ત્રણ આરોપી ઝડપાયા

નવી દિલ્હી : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે લાલકિલ્લા નજીક આવેલા જૈન પર્વ પંડાલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોને ઝડપ્યા છે. પોલીસે તેમના પાસેથી 725 ગ્રામની સોનાની ઝાડી, પીગળેલું સોનું અને રોકડ રકમ જપ્ત કરી છે. અપરાધ શાખાના ડીસીપી પંકજકુમાર સિંહે માહિતી આપી કે, 3 સપ્ટેમ્બરના રોજ લાલકિલ્લા પર આવેલા જૈન પંડાલમાંથી […]

અયોધ્યામાં 26 લાખ દીવા સાથે નવો વિશ્વ રેકોર્ડ બનશે, સરયુ કિનારે ભવ્ય દીપોત્સવની તૈયારીઓ

અયોધ્યા : રામનગરી અયોધ્યામાં આ વર્ષની દીપોત્સવ ઉજવણી વિશ્વ રેકોર્ડ તોડવા તૈયાર છે. પર્યટન વિભાગ દ્વારા સરયુ કિનારો, રામ કી પૈડી અને અન્ય ઘાટો પર લાખો દીયા પ્રગટાવી અદભૂત દૃશ્ય સર્જવામાં આવશે. પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું કે, 2017થી અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય દીપોત્સવ ઉજવાય છે અને આ પરંપરા જાળવતા આ વર્ષે પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code