શાપર-વેરાવળ નજીક ઓવરબ્રિજ બનાવવા સામે ગ્રામજનોનું ઢોલ-નગારા સાથે વિરોધ પ્રદર્શન
ઓવરબ્રિજ બનાવાશે તો બે લાખ લોકોને મુશ્કેલી પડશે ઓવરબ્રિજ બનતા ગામનું જંક્શન 500 મીટરથી વધી 2 કિલોમીટર દૂર જશે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને મુશ્કેલી પડશે રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા માતાજીના મંદિર પારડી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. તેનો શાપર-વેરાવળના ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો છે. […]


