ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 14,925 સિકલસેલના દર્દીઓને 14 કરોડની તબીબી સહાય અપાઈ
ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 : Medical assistance to 14,925 sickle cell patients રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયાના નિયંત્રણ, વહેલા નિદાન, નિયમિત સારવાર અને દર્દીઓના સર્વાંગી કલ્યાણ માટે સતત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “મફત તબીબી સહાય યોજના” અંતર્ગત સિકલ સેલ એનિમિયાથી પીડિત દર્દીઓને સારવાર માટે આર્થિક […]


