1. Home
  2. Tag "News Blog"

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 14,925 સિકલસેલના દર્દીઓને 14 કરોડની તબીબી સહાય અપાઈ

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 :  Medical assistance to 14,925 sickle cell patients રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયાના નિયંત્રણ, વહેલા નિદાન, નિયમિત સારવાર અને દર્દીઓના સર્વાંગી કલ્યાણ માટે સતત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “મફત તબીબી સહાય યોજના” અંતર્ગત સિકલ સેલ એનિમિયાથી પીડિત દર્દીઓને સારવાર માટે આર્થિક […]

ગુજરાતને સેમિકન્ડક્ટર ડિઝાઇનનું અગ્રણી હબ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 :   A significant initiative towards making Gujarat a leading hub for semiconductor design. ભારતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતનું અગ્રણી સ્થાન વધુ મજબૂત બને તે દિશામાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી માર્ગદર્શનમાં તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી  અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન […]

ગાંધીનગરમાં ગીફ્ટસિટી ખાતે વિકસિત ગુજરાત સમિટમાં વિવિધ વિષયો પર થયુ મંથન

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 : Deliberations on various topics took place at the ‘Developed Gujarat Summit ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વધુ સ્પર્ધાત્મક અને નવીન ટેકનોલોજી થકી વિકસિત બનાવવાના હેતુસર મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ‘વિકસિત ગુજરાત સમિટ ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી  અર્જુન મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા […]

ગુજરાતને ગ્રીન AI ડેટા સેન્ટર્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દેશનું અગ્રણી કેન્દ્ર બનાવાશે

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 : Gujarat will be made the country’s leading hub for green AI data centers ગુજરાત સરકારે શુક્રવારે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026–29’ ને સત્તાવાર રીતે નોટીફાય (Government Resolution – GR) કરી છે. ભારતની આ પ્રકારની પ્રથમ પહેલનો મુખ્ય હેતુ ગુજરાતને હાઇપરસ્કેલ ગ્રીન AI ડેટા સેન્ટર્સ માટે દેશનું અગ્રણી કેન્દ્ર તેમજ […]

ગાંધીનગર બહાર યોજાતા રાષ્ટ્રીય કાર્યક્રમો માટે હવે 15 કરોડ સુધી વિકાસ ગ્રાન્ટ મળશે

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 :  Development grants of up to ₹15 crore will now be available for national events ગુજરાત સરકારે રાષ્ટ્રભક્તિ અને વિકાસને એક સાથે આગળ વધારતી પોતાની અનોખી પરંપરાને વધુ મજબૂત બનાવતાં પાટનગર ગાંધીનગરની બહાર યોજાતા રાષ્ટ્રીય પર્વો તેમજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના અવસરે આયોજક જિલ્લાને વિકાસ કાર્યો માટે મળતી ગ્રાન્ટમાં બમણો વધારો […]

પાલિતાણાના હણોલ ગામે ‘ફિટ ઈન્ડિયા–સન્ડેઝ ઑન સાયકલ’નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 :The national ‘Fit India – Sundays on Cycle કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વમાં તા. ૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોડેલ ગ્રામ હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડેઝ ઑન સાયકલ’ અભિયાનનો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાશે. દેશવ્યાપી ફિટનેસ ચળવળને વધુ વેગ આપવાની સાથે […]

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો CMએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : Travel and Tourism Fair  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 6થી 8 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાઈ રહેલા ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનો નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં બે દાયકાથી યોજાતો આ ફેર રાજ્યની ટૂરિઝમ ઈકોસિસ્ટમને વેગ આપવામાં B2B ટ્રાવેલ ટ્રેડ એક્ઝિબિશનથી મહત્વનું યોગદાન આપે છે. […]

ગુજરાતમાં 289 સરકારી ITIમાં વૃક્ષારોપણ અભિયાન, 10 હજારથી વધુ રોપાઓનું વાવેતર

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : Tree plantation drive across 289 government ITIs ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વન વિભાગના સહયોગથી રાજ્યની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળી વધારવા અને વૃક્ષારોપણ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત આ અભિયાન અંતર્ગત રાજ્યભરની તમામ ૨૮૯ […]

એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાયા બાદ અમદાવાદમાં મ્યુનિએ પાડ્યા દરોડા

અમદાવાદ, 07 ઓગસ્ટ 2026 : AMC conducts raids following the ban on analogue paneer ગુજરાત સરકારે લોકોના આરોગ્યને નુકસાન કરતા એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. રાજ્યમાં ઘણીબધી હોટલો અને રેસ્ટોરન્ટ્સ પર ખાદ્ય ચિજોમાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને કેટલીક ડેરીઓ પર એનાલોગ પનીરનું વેચાણ થયું હતું. પણ એનાલોગ […]

સરદાર સરોવર નર્મદા ડેમ 132.70 મીટર ભરાતા 3271 ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદ, 07 ઓગસ્ટ 2026 : Sardar Sarovar Narmada Dam filled to a level of 132.70 meters. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા નદી પરના ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.70 મીટરે પહોંચતા ડેમને એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code