ભારત અને નેપાળે રેલ-આધારિત માલવાહક પરિવહનને વધારવા માટે કરાર કર્યાં
નવી દિલ્હીઃ ભારત અને નેપાળે રેલ-આધારિત માલવાહક પરિવહનને વધારવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા, જે બંને દેશો વચ્ચે વેપારને વેગ આપશે. આ કરાર જોગબની (ભારત) અને બિરાટનગર (નેપાળ) વચ્ચે રેલ માલવાહક પરિવહનને સરળ બનાવશે, જેમાં વિસ્તૃત વ્યાખ્યા હેઠળ બલ્ક કાર્ગોનો સમાવેશ થાય છે. આ ઉદારીકરણ મુખ્ય ટ્રાન્ઝિટ કોરિડોર – કોલકાતા-જોગબની, કોલકાતા-નૌતાનવા (સુનૌલી) અને વિશાખાપટ્ટનમ-નૌતાનવા […]


