ભારતઃ નૌકાદળમાં એન્ટી-સબમરીન યુદ્ધ જહાજ ‘અરનાલા’નો સમાવેશ થશે
નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળનું પ્રથમ એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC) યુદ્ધ જહાજ ‘અરનાલા’ બુધવારે સત્તાવાર રીતે નૌકાદળમાં સામેલ થશે. કમિશનિંગ સમારોહની અધ્યક્ષતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ કરશે. ‘અરનાલા’ 16 યુદ્ધ જહાજોની શ્રેણીમાં પહેલું જહાજ છે જે સંપૂર્ણપણે સ્વદેશી રીતે ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ ભારતીય નૌકાદળની દરિયાકાંઠાની […]