છત્તીસગઢ: કાંકેરમાં એક પરિવારના પાંચ સભ્યોએ ઝેર પીધું, ત્રણ બાળકોના મોત
કાંકેર: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં એક પરિવારના પાંચ સભ્યોએ ઝેર પીધું હતું, જેના કારણે ત્રણ બાળકોના મોત થયા અને દંપતી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના શુક્રવારે રાત્રે પરતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદ્રપુર ગ્રામ પંચાયતના ‘પરલકોટ ગામ-70’ માં બની હતી. જ્યાં ગામના રહેવાસી દેવેન્દ્ર બૈરાગી (ઉ.વ. 36) એ ખોરાકમાં […]