1. Home
  2. Tag "News Updates"

ડીસા હાઈવે પર રતનપુરા નજીક ટ્રેલરની અડફેટે બાઈકસવારનું મોત

હાઈવે પરની હોટલ પર ટ્રેલર મુકીને ચાલક નાસી ગયો પૂરફાટ ઝડપે ટ્રેલરે બાઈક અડફેટે લીધુ હતું નાસી ગયેલા ટ્રેલરચાલકને પકડવા પોલીસે શોધખોળ આદરી   ડીસાઃ નેશનલ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ડીસા હાઈવે પર રતનપુરા નજીક પૂરફાટ ઝડપે આવેલા ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેઈલર […]

બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય દાસને જામીન મળ્યા, 5 મહિનાથી જેલમાં હતા

બાંગ્લાદેશ હાઈકોર્ટે જેલમાં બંધ હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા છે. ચિન્મયના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ 23 એપ્રિલે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. ચિન્મય કૃષ્ણ દાસ ઇસ્કોનના પૂજારી અને બાંગ્લાદેશ સમિક સનાતની જાગરણ જોતના પ્રવક્તા છે. 25 નવેમ્બર 2024ના રોજ ઢાકા એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ, ચિન્મય દાસને દક્ષિણપૂર્વીય […]

રાજકોટ શહેરમાં હજુ 1307 બિલ્ડિંગોને ફાયર NOC નથી બિલ્ડર્સ, ઓનર્સ એસો. નિષ્ક્રિય

આરએમસીએ ટીમ બનાવીને શહેરની તમામ બિલ્ડિંગોમાં તપાસ હાથ ધરી 18 વોર્ડમાં ફાયર શાખાએ 1925 બિલ્ડિંગમાં કરી તપાસ  હજુ પણ અનેક હાઇરાઇઝ બિલ્ડિંગોમાં તપાસ બાકી રાજકોટઃ શહેરમાં ફાયર સેફ્ટીના મામલે  કેટલાક બિલ્ડર્સ તેમજ ઓનર્સ એસો.ની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. સાથે મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર પણ પગલાં લેવામાં ઊણું ઉતરી રહ્યું છે. શહેરમાં છેલ્લા 11 માસમાં બે અગ્નિકાંડમાં […]

અક્ષય તૃતીયા પર દિલ્હી NCR સહિત દેશભરમાં 12 હજાર કરોડનું સોનું વેચાયું, ભાવ આસમાને, છતાં દુકાનો પર ગ્રાહકોની ભીડ

બુધવાર (૩૦ એપ્રિલ) અક્ષય તૃતીયાનો શુભ દિવસ હતો, જેને હિન્દુ સંસ્કૃતિમાં સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રસંગે, દેશભરમાં સોના-ચાંદીની ખરીદીની ભારે માંગ હતી અને બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. જ્વેલર્સે આ માટે પહેલાથી જ ભારે તૈયારીઓ કરી લીધી હતી. દિવસના અંત સુધીમાં, એવો અંદાજ હતો કે દેશભરમાં લગભગ 12 હજાર […]

પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા પુરાવા મળ્યા! પહેલગામ હુમલા પછી ચિંતા કેમ વધી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ચિંતા વધી ગઈ છે. ભારતે પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. હવે પાકિસ્તાન બીજા દેશોના દરવાજા ખટખટાવી રહ્યું છે. ભારત પાકિસ્તાન પર સતત પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. પાકિસ્તાનના ડરના પાંચ પુરાવા મળ્યા છે. આતંકવાદનો ગઢ ગણાતું પાકિસ્તાન ભયમાં છે. ભારતની કાર્યવાહી અંગે પાકિસ્તાનમાં […]

વડોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત

નેશનલ હાઈવે પર ગોલ્ડન ચોકડી નજીક બન્યો બનાવ હીટ એન્ડ રનના બીજા બનાવમાં રાહદારીનું મોત પોલીસે હાઈવે પરના સીસીટીવીના કૂટેજ મેળવી તપાસ હાથ ધરી વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસે  હીટ એન્ડ રનના બનાવમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજા બનાવમાં શહેરના ભાયલી વાસણા રોડ પર પંચમુખી હાઉસિંગ ફ્લેટમાં રહેતા 42 […]

ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને લીધે અમદાવાદ-દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન દોડશે

6ઠ્ઠી મેથી 17મી જુન સુધી દર મંગળવારે સવારે ટ્રેન અમદાવાદથી ઉપડશે બીજા દિવસે સાંજે ટ્રેન દાનપુર પહોંચશે દાનપુરથી દર બુધવારે ટ્રેન અમદાવાદ માટે રવાના થશે અમદાવાદઃ ઉનાળાના વેકેશનને પ્રારંભ થતાં જ ઉત્તર પ્રદેશ અને બિહાર જતી તમામ ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. વેઈટિંગલિસ્ટ પણ વધતું જાય છે. ત્યારે ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ […]

પાકિસ્તાની સેનાએ ભારતને આપી ધમકી, કહ્યું- ‘યુદ્ધ ક્યાંથી શરૂ થશે એ તમે નક્કી કરો, ખતમ ક્યાં કરવું એ અમે તમને કહીશું’

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઘણો તણાવ જોવા મળ્યો છે. ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. આ દરમિયાન, પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારતને ચેતવણી આપી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરી ભારતને ચેતવણી આપી છે કે જો ભારત કોઈ હુમલો કરશે […]

કાંકરિયા લેકની જેમ હવે ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન કરાશે, પ્રથમ ફેઝમાં 27 કરોડ ખર્ચાશે

ચંડોળા તળાવને નર્મદાના નીરથી ભરી દેવાશે વધારાની જમીન બીએસએફને આપવા સરકારની વિચારણા લેકને ડેવલોપ કરવાનું કામ સાત ફેઝમાં ચાલશે અમદાવાદઃ શહેરના વિસ્તારમાં આવેલા ચંડાળા તળાવ વિસ્તારની વસાહત મીની બાંગ્લાદેશ તરીકે જાણી હતી. આ વસાહતમાં લોકો ગેરકાયદે બાંધકામો કરીને કાચા-પાક મકાનોમાં વસવાટ કરતા હતા, મ્યુનિ. કોર્પોરેશનને પોલીસની મદદથી મોગા ઓપરેશન હાથ ધરીને 4000થી વધુ કાચા-પાકા મકાનો […]

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે INS સુરતના કમાન્ડિંગ ઓફિસરે દુશ્મનને સ્પષ્ટ સંદેશ આપ્યો

નવી દિલ્હીઃ પાડોશી દેશ પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, નૌકાદળના સ્વદેશી વિનાશક જહાજ INS સુરતના કમાન્ડિંગ ઓફિસર (CO) એ દુશ્મનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ‘અમે તૈયાર છીએ’. ‘INS સુરત’ ગુરુવારે ગુજરાતના સુરતમાં હતું, જેના નામ પરથી તેનું નામકરણ કરવામાં આવ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેને કાર્યરત કરવામાં આવ્યું હતું અને સુરતના લોકો તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code