1. Home
  2. Tag "nia"

ચકચારી સંદેશખાલી કેસની તપાસ એનઆઈએ કરશે, ટુંક સમયમાં આરોપીઓ સામે કરાશે એફઆઈઆર

કોલકોત્તાઃ સંદેશખાલી કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ તપાસ કરશે. તેમજ જ ટુંક સમયમાં જ પોલીસ ફરિયાદ દાકલ કરવામાં આવશે. હાલ તપાસનીશ એજન્સી શાહજહાં શેખની તપાસમાં જોતરાઈ છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું કે, તેમને સંદેશખાલી જવાથી રોકવામાં આવશે પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ તેઓ ત્યાં જઈ રહ્યા છે. બીજી તરફ વૃંદા […]

આતંકવાદી ભંડોળ કેસમાં NIAના જમ્મુ-કાશ્મીરમાં દરોડા

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરુ કર્યું છે. દરમિયાન આજે એનઆઈએની ટીમે આતંકવાદી ભંડોળ કેસમાં પ્રતિબંધિત જમાત-એ ઈસ્લામી જમ્મુ-કાશ્મીરના વિવિધ સ્થળ ઉપર દરોડા પાડ્યાં હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કાશ્મીરના કેટલાક ભાગોમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ જમાત-એ-ઇસ્લામી જમ્મુ અને કાશ્મીર દ્વારા આતંકવાદી ભંડોળના કેસના સંબંધમાં સર્ચ હાથ ધર્યું હતું, […]

કરણી સેના પ્રમુખ ગોગામેડીની હત્યાના મામલે 31 સ્થાનો પર દરોડા: હરિયાણા-રાજસ્થાનમાં NIAની કાર્યવાહી

નવી દિલ્હી: કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના મામલામાં એનઆઈએ દ્વારા હરિયાણા અને રાજસ્થાનના 31 સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે તાજેતરમાં આ હત્યાકાંડની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી હતી. કેસ પોતાના હાથમાં લીધા બાદથી જ એનઆઈએ શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે. પૂછપરછથી મળેલી જાણકારીના આધારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દરોડાની કાર્યવાહી કરી રહી […]

ISIS ષડયંત્ર કેસમાં મહારાષ્ટ્ર-કર્ણાટક સહિતના 40 થી વધુ સ્થળો પર NIA એ પડ્યા  દરોડા

દિલ્હી – દેશભરના અનેક ષડયંત્ર અને ભ્રષ્ટાચાર સામે નેશનલ એજન્સી દ્વારા સતત  કાર્યવાહી થઈ રહી છે ત્યારે  આજ રોજ સવારથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દેશભરમાં 40 થી વધુ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું. જાણકારી અનુસાર  એજન્સીએ મહારાષ્ટ્રના થાણે, પુણેથી મીરા ભાયંદર સુધીના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. તે જ સમયે, કર્ણાટકમાં પણ એજન્સીએ ઘણી જગ્યાએ […]

ISના આતંકીઓ દેશમાં શરિયા કાયદો સ્થાપિત કરવા માંગતા હતા, મેંગલુરુ કેસમાં NIAની ચાર્જશીટમાં ખુલાસો

નવેમ્બર 2022માં થયો હતો બોમ્બ બ્લાસ્ટ મેંગલુરુના મંદિરમાં બ્લાસ્ટનું ઘડાયું હતું કાવતરુ બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા વર્ષે નવેમ્બરમાં કર્ણાટકના મેંગલુરુમાં થયેલા ઈસ્લામિક સ્ટેટ (IS) પ્રાયોજિત પ્રેશર કૂકર બ્લાસ્ટ કેસમાં બુધવારે બે આરોપીઓ સામે કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીઓમાંથી એક એવા મોહમ્મદ શારિક, 19 નવેમ્બર, 2022 ના રોજ એક ઓટો-રિક્ષામાં પ્રેશર […]

NIAની ખાલિસ્તાની નેટવર્ક સામે લાલઆંખ પંજાબ-હરિયાણામાં 15 સ્થળો પર પડ્યા દરોડા

દિલ્હી –  રાષ્ટ્રીય તપાસ એજન્સી ખાલિસ્તાની નેટવર્કને નષ્ટ કરવા માટે એક્શન મોડમાં છે અને આ માટે સતત કાર્યવાહી કરી રહી છે. બુધવારે સવારે NIA દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. NIAએ પંજાબ-હરિયાણામાં લગભગ 15 અલગ-અલગ જગ્યાએ દરોડા પાડ્યા છે.  આ કાર્યવાહી ખાલિસ્તાની નેટવર્કની તપાસ માટે કરવામાં આવી રહી છે. અગાઉ NIAએ ઘણા રાજ્યોમાં ખાલિસ્તાની નેટવર્કના […]

પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના અનેક સ્થળો NIA ના દરોડા

દિલ્હીઃ – સુરરક્ષા એજન્સલીો દ્રારા દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે આજરોજ બુધવારે દેશભરમાં  પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ દેશમાં ડઝનબંધ સ્થળોએ દરોડા પાડ્યા છે.કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જુની દિલ્હીના હૌજી કાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બલ્લીમારાનમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. PFI પર ગયા વર્ષે એન્ટી ટેરરિસ્ટ અનલોફુલ […]

ત્રાસવાદીઓના નિશાના ઉપર ગુજરાત, દિલ્હીમાંથી ઝડપાયેલા આતંકીઓની તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદઃ દિલ્હીમાંથી આઈએસઆઈએસના આતંકવાદીની એનઆઈએ દ્વારા ધરપકડ કરાયા બાદ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસા થયાં છે. આતંકીઓની પૂછપરછમાં ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચાયુ ઘટસ્ફોટ થયો છે. એટલુ જ નહીં આતંકવાદીઓએ ગુજરાતના શહેરોમાં રેકી કરી હોવાનું સામે આવ્યુ છે. આરોપી 26/11થી પણ ભયાનક હુમલાની ફિરાકમાં હોવાનું સામે આવ્યુ છે. આતંકવાદીઓના નિશાના ઉપર હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળોની સાથે […]

દિલ્હીમાં ISISના શંકાસ્પદ આતંકવાદી શાહનવાઝ ઝડપાયો

આતંકવાદી ઉપર 3 લાખનું ઈનામ જાહેર કરાયું હતું શંકાસ્પદ આતંકવાદી એન્જિનિયર હતો પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ ISISના શંકાસ્પદ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની રાજધાની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. NIAની યાદીમાં તે મોસ્ટ વોન્ટેડ હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ સફળતા મેળવી છે. NIAએ આતંકવાદી શાહનવાઝ પર 3 લાખ રૂપિયાનું ઈનામ […]

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં નક્સલવાદ મામલે NIAના વ્યાપક દરોડા

બેંગ્લોરઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ સોમવારે ડાબેરી ઉગ્રવાદ અથવા નક્સલ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 60થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. બંને રાજ્યોમાં શંકાસ્પદ પરિસર અને સ્થળો ઉપર દરોડાની કાર્યવાહીને પગલે ખળભળાટ મચી ગયો છે. એનઆઈએની ટીમે ચોક્કસ બાતમીના આધારે બંને રાજ્યોમાં સ્થાનિક પોલીસની મદદથી દરોડા પાડ્યાનું જાણવા મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code