1. Home
  2. Tag "nia"

NIA એ મુંબઈ અને બેંગલુરુથી અલ-કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી

NIAએ મું અલ-કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ એક બેંગુલુરુથી અને એકને થાણેથી કપડવામાં આવ્યો દિલ્હીઃ-  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રવિવારની સાંજે અફઘાનિસ્તાન જવાની યોજના બનાવી રહેલા બે શંકાસ્પદ આતંકવાદીઓને દબોચ્યા હતા. અલ-કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેન્ટની પ્રવૃત્તિઓમાં સામેલ થવા અને દેશમાં આતંકવાદી કૃત્યો કરવા માટે યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ઉશ્કેરવા સંબંધિત કેસમાં આ બન્નની […]

ભારતને 2047 પહેલા મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનું PFIનું કાવતરુઃ NIAની ચાર્જશીટમાં ઘટસ્ફોટ

મુંબઈઃ NIAએ ગયા વર્ષે 26 જુલાઈના રોજ દક્ષિણ કર્ણાટકના સુલિયા તાલુકાના બેલારે ગામમાં ભાજપ યુવા મોરચા જિલ્લા સમિતિના સભ્ય પ્રવીણ નેતરુની હત્યાના સંબંધમાં બેંગલુરુની વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેની એક ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) એ 2047 સુધીમાં ભારતને […]

આતંકવાદ સામે એકશનઃ કેરળમાં પ્રતિબંધિત PFI ના 56 સ્થળો ઉપર NIAના સાગમટે દરોડા

બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે ​​(ગુરુવારે) વહેલી સવારે કેરળમાં એક મોટી કાર્યવાહીમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના બીજા નંબરના નેતાઓને નિશાન બનાવીને પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 56 સ્થળો પર દરોડા પાડ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પીએફઆઈ સંગઠનને કોઈ અન્ય નામ સાથે ફરીથી જોડવાની તેમના નેતાઓની યોજનાને ધ્યાનમાં […]

આતંકવાદ વિરોધ NIAની કાર્યવાહી, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શનિવારે ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધિત બે અલગ-અલગ કેસમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ મામલામાં કેટલાક શંકાસ્પદોના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળો ઉપર મોટાયાપે દરોડા પાડવામાં આવ્યાં હતા. દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે, આ અભિયાનમાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે અને […]

માલદીવમાં આતંકવાદી સંગઠન ISISનો પગપેસાલોઃ NIAની ટીમ પણ તપાસ કરશે

નવી દિલ્હીઃ ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા જાકિર નાઈક હવે માલદીવમાં સક્રિય થયો છે તેના ભડકાઉ ભાષણોથી પ્રભાવિત થઈને હવે યુવાનો આતંકવાદી સંગઠન ISISમાં જોડાઈ રહ્યાં છે. તાજેતરમાં માલદીવ પોલીસે ISISના 15 આતંકવાદીઓને માલદીવમાંથી ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં આ યુવાનો જાકિર નાઈકના વીડિયો અને ભડકાઉ સ્પીચ સાંભળીને ISISમાં જોડાયાં હતા. ભારત સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી […]

NIA ને મળી સફળતા -લુધિયાણાની કોર્ટમાં બ્લાસ્ટ કરવનાર મુખ્ય આરોપીની ધરપકડ

લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ કરનાર આરોપી ઝડપાયો એનઆઈએને મળી મોટી સફળતા ચંદિગઢઃ-દેશના કેટલાક રાજ્યોમાં જાણે બોમ્બબ્લાસ્ટની ઘટનાઓ સામાન્ય બનતી હોય છે ખાસ કરીને પંજાબમાં આવી કેટલીક ઘટનાઓ ભૂતકાળમાં બની છેજેમાંથી એક ઘટના હતી લુઘિયાણાની કોર્ટમાં થયેલો બોમ્બ બ્લાસ્ટ જો કે મામલે હવે ,NIAને મોટી સફળતા મળી છે.  પ્રાપ્ત વિગત પ્રમાણે એનઆઈએ એ મોસ્ટ વોન્ટેડ આતંકી હરપ્રીત […]

નો મની ફોર ટેરર: આતંકવાદ મુદ્દે PM મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​’નો મની ફોર ટેરર’ આતંક ફંડિંગ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંત્રી સ્તરીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ સંમેલન ભારતમાં યોજાઈ રહ્યું છે તે મોટી વાત છે. […]

રાજસ્થાનઃ રેલવે ટ્રેક ઉડાવી દેવાના કેસની તપાસમાં એનઆઈની ટીમ પણ જોડાઈ

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુર નજીક વિસ્ફોટ કરીને રેલવે ટ્રેકને ઉડાવી દેવાના ચકચારી કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસમાં રેલવે પોલીસ, રાજસ્થાન એટીએસ અને એનઆઈએની ટીમ પણ જોડાઈ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું, જયપુર નજીક રેલવે ટ્રેકને ઉડાવી દેવા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટક વસ્તુઓનો ઉપયોગ કરીને કાવતરાને […]

દેશના વિવિધ રાજ્યોમાં આતંકવાદી હુમલાનું કાવતરુ ઘડ્યાનું NIAની તપાસમાં ખૂલ્યું

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિંગેશન એજન્સી (એનઆઈએ)એ કેરળમાં આતંકી પ્રવૃતિઓ મામલે દરોડા પાડવામાં આવ્યાં હતા. એનઆઈએની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. આતંકવાદીઓ કર્ણાટક, તમિલનાડુ અને દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારમાં હુમલાનું કાવતરુ ઘડ્યાનું ખૂલ્યું છે. એનઆઈએની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએ દ્વારા તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં દરોડા પકડીને અનેક લોકોની […]

ડી-કંપની મુંબઈમાં ફરી એકવાર આતંકનું સિન્ડિકેટ ઉભુ કરવાની ફિરાકમાં, ચાર્જશીટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

મુંબઈઃ ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એજન્સીએ તાજેતરમાં દાખલ કરાયેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં જણાવ્યું છે કે, દાઉદ આતંકવાદીઓને મદદ કરવા માટે હવાલા મારફતે ભારત પૈસા મોકલતો હતો. આ પૈસા દુબઈ અને સુરત થઈને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. NIAએ દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code