1. Home
  2. Tag "nia"

આતંકીઓને ભંડોળ પુરુ પાડવા મામલે કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં અનેક જગ્યાએ NIA ના દરોડા

જમ્મુ કાશ્મીરમાં NIAની કાર્યવાહી આતંકી ભઁડોળ મામલે અનેક જગ્યાએ દરોડા શ્રીનગરઃ- જમ્મપ કાશ્મીર કે જ્યં આતકી પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં જોવા મળે છે કેટલાક સંગઠનો દ્રારા આતંકીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય થી રહ્યું છે તેઓ આતંક ફેલાવનારાઓને ભંડોળ પુરુ પાડવાનું કામ પણ કરતા હોય છે ત્યારે હવને જમ્મુ કાશ્મીરના અનેક સ્થળોએ આતંકી ભંડજોળને લઈને એક્શન લેવામાં આવ્યું […]

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ષડયંત્ર કેસમાં NIA એ અનેક સ્થળો દરોડા પાડ્યા

જમ્મુ કાશ્મીરમાં એનઆઈએના દરોડા પાકિસ્તાન આતંકી ષડયંત્ર કેસમાં અનેક સ્થળો દરોડા શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આનઆઈએ દ્રારા પાકિસ્તાન આતંકવાદી ષડયંત્ર કેસને લઈને અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે, પ્રાપ્ત વિગત પ્રમાણે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ષડયંત્ર કેસના સંબંધમાં જમ્મુ-કાશ્મીરમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા છે અને તવાઈ બોલાવી છે. જમ્મુ અને કાશ્મીરમાં સ્ટીકી બોમ્બ, વિસ્ફોટકો, […]

NIAએ પ્રતિબંધિત PFI ના 19 સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા-PFI ના 19 સભ્યો વિરુદ્ધ પાંચમી ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં PFI ની રાષ્ટ્રીય કાર્યકારિણીના બાર સભ્યોના નામ સામેલ છે. જેમના પર દેશમાં ઈસ્લામિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે જેહાદ ચલાવવાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે. NIAના પ્રવક્તાએ કહ્યું કે PFI સંબંધિત કેસમાં અત્યાર સુધીમાં 105 […]

ઈસ્લામ ખતરમાં હોવાનું જણાવીને PFIના બે આતંકીઓ યુવાનોનું બ્રેઈનવોશ કરતા હતા

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને હિંસક એજન્ડાના સંબંધમાં, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કોર્ટમાં બે આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. પીએફઆઈના બંને શંકાસ્પદ આતંકવાદીઓએ યુવાનોને આતંકવાદની તાલિમ આપી હતી. એટલું જ નહીં વર્ષ 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું કાવતરુ ઘડ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનના કોટાના રહેવાસી મોહમ્મદ […]

જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં NIAના દરોડા,પુલવામામાંથી એક પત્રકારની અટકાયત

શ્રીનગર:નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ જમ્મુ અને કાશ્મીરના શોપિયાં, કુલગામ, અનંતનાગ અને પુલવામા સહિત અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા.ટેરર ફંડિંગ કેસમાં તપાસ એજન્સીની આ કાર્યવાહી સામે આવી છે.દરોડા દરમિયાન NIAએ પુલવામાના એક પત્રકારને પણ કસ્ટડીમાં લીધો હતો. મળતી માહિતી મુજબ NIAએ ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા છે.આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારે કામ કરે છે […]

ઈન્દોરમાં શંકાસ્પદ આતંકવાદી ઝબ્બે, પાકિસ્તાનમાં આતંકી તાલિમ લીધાનો ખુલાસો

ભોપાલઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના એલર્ટ બાદ ઈન્દોર પોલીસે શંકાસ્પદ આતંકવાદી સરફરાઝ મેમણની અટકાયત કરી છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. મુંબઈ એટીએસની ટીમ પણ સરફરાઝની પૂછપરછ કરવા ઈન્દોર આવશે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે હોંગકોંગમાં 12 વર્ષથી રહેલો સરફરાઝ પાકિસ્તાન અને ચીનથી આતંકવાદી ટ્રેનિંગ લઈને પરત ફર્યો છે. સરફરાઝ ભારતમાં મોટો હુમલો કરવાની […]

NIA ની ગેંગસ્ટર સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી – દેશના 70 થી વધુ સ્થળો પર દરોડા

NIA ની ગેંગસ્ટર સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી    દેશના 70 થી વધુ સ્થળો પર દરોડા દિલ્હીઃ- દેશમાં ચાલી રહેલા અપરાધ અને કૌભાંડ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી  દિવસેને દિવસે સખ્ત બનતી જોવા મળી રહી છે ત્યારે હવે  ગેંગસ્ટર સિન્ડિકેટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી  છે.પ્રાપ્ત વિગત પ્રમાણે એનઆઈએ દ્રારા પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ગુજરાત […]

NIAના વડોદરામાં ધામા: ISIS સાથે સંપર્કમાં હોવાની શંકાએ યુવતીની પૂછપરછ

અમદાવાદઃ દેશમાં આતંકવાદને નાબુદ કરવા માટે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન વડોદરાની યુવતી આઈએસઆઈએસ સાથે સંપર્કમાં હોવાની શંકાના આધારે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી એનઆઈએની ટીમ ગુજરાત દોડી આવી હતી. તેમજ વડોદરાના ફતેહગંજ વિસ્તારની યુવતીની શંકાના આધારે પૂછપરછ આરંભી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એનઆઈએની ટીમના સાતેક અધિકારીઓનો કાફલો વડોદરા આવ્યો હતો અને ફતેહગંજ વિસ્તારની […]

NIA એ મુંબઈ અને બેંગલુરુથી અલ-કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી

NIAએ મું અલ-કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ એક બેંગુલુરુથી અને એકને થાણેથી કપડવામાં આવ્યો દિલ્હીઃ-  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રવિવારની સાંજે અફઘાનિસ્તાન જવાની યોજના બનાવી રહેલા બે શંકાસ્પદ આતંકવાદીઓને દબોચ્યા હતા. અલ-કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેન્ટની પ્રવૃત્તિઓમાં સામેલ થવા અને દેશમાં આતંકવાદી કૃત્યો કરવા માટે યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ઉશ્કેરવા સંબંધિત કેસમાં આ બન્નની […]

ભારતને 2047 પહેલા મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનું PFIનું કાવતરુઃ NIAની ચાર્જશીટમાં ઘટસ્ફોટ

મુંબઈઃ NIAએ ગયા વર્ષે 26 જુલાઈના રોજ દક્ષિણ કર્ણાટકના સુલિયા તાલુકાના બેલારે ગામમાં ભાજપ યુવા મોરચા જિલ્લા સમિતિના સભ્ય પ્રવીણ નેતરુની હત્યાના સંબંધમાં બેંગલુરુની વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેની એક ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) એ 2047 સુધીમાં ભારતને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code