1. Home
  2. Tag "nia"

પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના અનેક સ્થળો NIA ના દરોડા

દિલ્હીઃ – સુરરક્ષા એજન્સલીો દ્રારા દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે આજરોજ બુધવારે દેશભરમાં  પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ દેશમાં ડઝનબંધ સ્થળોએ દરોડા પાડ્યા છે.કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જુની દિલ્હીના હૌજી કાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બલ્લીમારાનમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. PFI પર ગયા વર્ષે એન્ટી ટેરરિસ્ટ અનલોફુલ […]

ત્રાસવાદીઓના નિશાના ઉપર ગુજરાત, દિલ્હીમાંથી ઝડપાયેલા આતંકીઓની તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદઃ દિલ્હીમાંથી આઈએસઆઈએસના આતંકવાદીની એનઆઈએ દ્વારા ધરપકડ કરાયા બાદ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસા થયાં છે. આતંકીઓની પૂછપરછમાં ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચાયુ ઘટસ્ફોટ થયો છે. એટલુ જ નહીં આતંકવાદીઓએ ગુજરાતના શહેરોમાં રેકી કરી હોવાનું સામે આવ્યુ છે. આરોપી 26/11થી પણ ભયાનક હુમલાની ફિરાકમાં હોવાનું સામે આવ્યુ છે. આતંકવાદીઓના નિશાના ઉપર હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળોની સાથે […]

દિલ્હીમાં ISISના શંકાસ્પદ આતંકવાદી શાહનવાઝ ઝડપાયો

આતંકવાદી ઉપર 3 લાખનું ઈનામ જાહેર કરાયું હતું શંકાસ્પદ આતંકવાદી એન્જિનિયર હતો પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ ISISના શંકાસ્પદ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની રાજધાની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. NIAની યાદીમાં તે મોસ્ટ વોન્ટેડ હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ સફળતા મેળવી છે. NIAએ આતંકવાદી શાહનવાઝ પર 3 લાખ રૂપિયાનું ઈનામ […]

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં નક્સલવાદ મામલે NIAના વ્યાપક દરોડા

બેંગ્લોરઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ સોમવારે ડાબેરી ઉગ્રવાદ અથવા નક્સલ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 60થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. બંને રાજ્યોમાં શંકાસ્પદ પરિસર અને સ્થળો ઉપર દરોડાની કાર્યવાહીને પગલે ખળભળાટ મચી ગયો છે. એનઆઈએની ટીમે ચોક્કસ બાતમીના આધારે બંને રાજ્યોમાં સ્થાનિક પોલીસની મદદથી દરોડા પાડ્યાનું જાણવા મળે […]

દિલ્હીમાં ISISના આતંકવાદીઓને શોધવા NIAના દરોડા

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દિલ્હીમાં ISISના આતંકીઓને શોધી રહી છે. રાજધાનીમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકીઓના નામ મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી ઉઝામા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લા ફયાઝ શેખ છે. NIAએ તેમના પર 3-3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. આ ત્રણેય આતંકીઓ પૂણે ISIS […]

મુંબઈમાં રૂ. 2000ની બોગસ ચલણી નોટ કેસમાં દાઉદ ગેંગનું કનેક્શન ખુલ્યું, જાવેદ ચિકનાની સંડોવણી 

મુંબઈઃ બેંકોમાં રૂ. 2000ની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે, પરંતુ તે પહેલા જ કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ પાકિસ્તાનમાં રૂ. 2000ની નકલી નોટો બનાવવા અને ભારતમાં ઘુસાડવા અને વટાવવામાં અંડરવર્લ્ડ ડોન દાઉદની ભૂમિકાનો પર્દાફાશ કર્યો છે. NIAએ આ કેસમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતો. આમાં દાઉદના નજીકના મિત્ર જાવેદ ચિકનાનું નામ […]

NIA એ ખાલિસ્તાની અર્શદીપ ડલ્લાના સાગરિત જોન્સને પકડ્યો

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એનઆઈએ)ની ટીમે ફિરોજપુરમાં આતંકવાદી અર્શદીપ ડલ્લાના સાગરિત જોન્સ ઉર્ફે જોરાના ધરે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો. એનઆઈએની ટીમ વહેલી સવારે જોન્શના ઘરે પહોંચી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ તપાસનીશ એજન્સીએ તેને ઝડપી લીધો હતો. જોન્સના પિતાએ જણાવ્યું હતું કે, એનઆઈએના અધિકારીઓએ તેમને કહ્યું છે કે, તેમને દીકરો દેશની બહાર બેઠેલા […]

ગેંગસ્ટર-આતંકવાદ નેટવર્કને લઈને NIAની કાર્યવાહી, દિલ્હી-યુપી સહીતના 50થી વધુ સ્થળોએ એક સાથે દરોડા

  દિલ્હી- દેશભરમાં આતંકી ગતિવિઘીઓને લઈને સુરક્ષા એજન્સીઓ સખઅત બની રહી છે ખાસ કરીને ખાલિસ્તાનીઓ દ્રારા ફેલાવાતા આતંકનો મુદ્દો હાલ ચર્ચામાં છે ત્યારે આજ રોજ નેશનલ સુરક્ષા એજન્સી દ્રારા ટેરર અને ગેંગસ્ટર મામલે 50થી વઘુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ગેંગસ્ટર-ટેરર નેટવર્કનો ખાત્મો કરવા માટે આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. […]

NIAની ખાલિસ્તાની આતંકવાદીઓ સામે લાલઆંખ , કાર્યવાહી કરતા 5 લોકો પર ઈનામની જાહેરાત કરાઈ

દિલ્હીઃ ખાલિસ્તાનીઓમો મુદ્દો હાલ દેશમાં ફરી ઉઠ્યો છે ત્યારે સુરક્ષા એજન્સીઓ દ્રારા પણ ખાલિસ્તાનીઓ સામે લાલઆંખ  કરી છે કાર્યવાહી કરતા 5 ખાલિસ્તાનીઓ પર ઈનામની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ લિસ્તાની આતંકવાદીઓ સામેની કાર્યવાહી તેજ કરી છે.  વિતેલા દિવસના રોજ એજન્સીએ પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના પાંચ સભ્યોની ધરપકડ કરવા તરફ […]

તેલંગાણા અને તમિલનાડુમાં NIAએના ISISમાં ભરતી મામલે વ્યાપક દરોડા

બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS)ના કટ્ટરપંથ અને ભરતી મામલે તમિલનાડુ અને તેલંગાણઆમાં 30 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. કોયંબતુરમાં 21 સ્થળ, ચેન્નાઈમાં 3, હૈદરાબાદમાં 5 અને તેનકાસીમાં એક સ્થળ ઉપર મોટાપાયે દરોડા પાડવામાં આવ્યાં હતા. એનઆઈએ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના પગપેસારાને અટકાવવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code