1. Home
  2. Tag "night"

જો તમે પણ રાત્રે જિમ કરો છો,તો થઈ શકે છે આ ગેરફાયદા

ફિટ રહેવા માટે વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે.જે લોકો ફિટનેસ ફ્રીક્સ છે,તેઓ કોઈક રીતે પોતાના માટે સમય કાઢે છે.જો તેઓ સવારે જીમમાં જઈ શકતા નથી, તો તેઓ રાત્રે વર્કઆઉટ કરે છે. તમને ખબર નહીં હોય, પરંતુ રાત્રે જિમ કરવાથી તેના ગેરફાયદા છે. જો તમે રાત્રે જિમ જાઓ છો, તો ચોક્કસ તમને મોડી રાત સુધી ઊંઘ […]

અડધી રાત્રે ભૂખ લાગે તો શું ખાવું જોઈએ? જાણી લો

શહેરોમાં રહેનારા લોકો વધારે સમય બહાર ફરતા હોય છે. ગામમાં લોકો સામાન્ય રીતે 7 અથવા 8 વાગ્યામાં જમી લેતા હોય છે પરંતુ શહેરોમાં લોકોને 10 અને 11 વાગે જમવાની આદત હોય છે. ક્યારેક ખાવાનો સમય પણ નથી હોતો એવું પણ થતું હોય છે, આવામાં જો કોઈ વ્યક્તિને રાત્રીના સમયે ભૂખ લાગે તો શું ખાવું જોઈએ […]

જો રાતના સમયે વધારે ખાંસી આવે છે? તો કરો આ ઉપાય

કુદરતના બનાયેલા શરીરમાં ક્યારે કઈ સમસ્યા થાય તેના વિશે કોઈ જાણતું નથી પણ લોકો સલામત અને સ્વસ્થ રહે તે માટે અનેક વાર સલાહ આપવામાં આવતી હોય છે કે પોતાનું ધ્યાન રાખવું, પણ કેટલીક વાર નાની સમસ્યા જેમ કે રાતના સમયે વધારે આવતી ખાંસી તે કોઈ ગંભીર સમસ્યા નથી પણ તે થોડા અંશે તો હેરાન કરી […]

રાત્રીના સમયમાં માથામાં તેલ નાખીને સુવાની આદત છે? તો ચેતી જજો

દિકરીઓ જ્યારે નાની હોય ત્યારે તેમની મમ્મી તેમનું સૌથી વધારે ધ્યાન રાખતી હોય છે. તેના વાળથી લઈને નખ સુધી તમામ વસ્તુનો ખ્યાલ મમ્મી દ્વારા રાખવામાં આવતો હોય છે. દરેક સ્ત્રીને પોતાના વાળ સૌથી વધારે પસંદ હોય છે અને તેનું ધ્યાન રાખવા માટે તેઓ અનેક પ્રકારની કાળજી રાખતા હોય છે. આવામાં જાણકારો કહે છે કે જે […]

ઉનાળામાં રાત્રિના સમયે ગરમીમાં વધારો સાથે પુરુષોમાં મૃત્યુનું જોખમ વધે, એક અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાત્રિના સમયે તાપમાનમાં થતા વધારાને કારણે પુરુષોના મૃત્યુની સંભાવનાઓમાં વધારો થાય છે. એક અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસ અનુસાર સામાન્ય ગરમી ઉપર માત્ર 1 ડિગ્રી સેલ્સિયલના વધારાને કારણે હ્રદય સાથે જોડાયેલી બીમારીથીઓ મૃત્યુનો ખતરો લગભગ ચાર ગણો વધી જાય છે. આ અભ્યાસ અનુસાર રાતના તાપમાનમાં વધારો થવાના […]

ગુજરાતમાં રાત્રે સામાન્ય ઠંડી અને બપોરે ગરમી, નાતાલથી કડકડતી ઠંડી પડશે

અમદાવાદઃ રાજ્યમાં  હાલ રાત્રે સામાન્ય ઠંડી અને દિવસે ગરમી એમ બે ઋતુનો અનુભવ થી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન 4 ડીગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે. જ્યારે આગામી 3 દિવસ અમદાવાદમાં 15થી 17 ડીગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના મતે દક્ષિણ […]

દેશની હોસ્પિટલમાં રાત્રિના સમયે પણ મૃતદેહના પીએમ કરાશે

દિલ્હીઃ કેન્દ્ર સરકારે હત્યા, આત્મહત્યા સહિતના બનાવોમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહના હવે રાત્રિના સમયે પણ પોસ્ટમોર્ટમ માટે મંજૂરી આપી છે. વર્ષોથી રાત્રિના સમયે હોસ્પિટલમાં મૃતદેહોના પીએમ કરવામાં આવતા ન હતા. જેથી મૃતકના પરિવારજનોને પીએમ માટે બીજા દિવસે સવાર સુધી રાહ જોવી પડતી હતી. જો કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે રાત્રિના સમયે પણ મૃતદેહનો પીએમ […]

રાતના 10થી 11 વાગ્યા વચ્ચે સુઈ જવાથી હ્રદય તંદુરસ્ત રહે છેઃ વૈજ્ઞાનિકોનો દાવો

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમાર અને સિદ્ધાર્થ શુકલાનું તાજેતરમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. એક અભ્યાસ અનુસાર હ્રદયને તંદુરસ્ત રાખવું જરુરી છે. બ્રિટેનની યુનિવર્સિટી ઓફ એક્સટરના વૈજ્ઞાનિકોએ એક શોધમાં કહ્યું છે કે, રાતના 10થી 11 વાગ્યાની વચ્ચે સુઈ જવું આરોગ્ય માટે ફાયદાકારક છે. શોધકર્તા […]

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ગીતે અભિનેત્રી અનુષ્કા શર્માની રાતની ઉંઘ ઉડાવી દીધી

દિલ્હીઃ સોશિયલ મીડિયા ઉપર હાલ એક જ અવાજ સંભળાય છે અને તે છે છત્તીસગઢના સહદેવની. સહદેવનું ‘જાને મેરી જાનેમન, બચપન કા પ્પાર ભૂલ નહીં જાના’ સોશિલ મીડિયામાં ખુબ જ વાયરલ થયું છે. સહદેવની ગીત ગાવાની સ્ટાઈલ પણ લોકોને પસંદ આવી છે. જાણીતા લોકો પણ સહદેવના આ ગીતના દિવાના થઈ ગયા છે. દરમિયાન ફિલ્મ અભિનેત્રી અનુષ્કા […]

વેપારીઓને રાહતઃ રાતના 7 કલાક સુધી દુકાન, હોટલ-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે કેટલાક નિયંત્રણો વધુ હળવા કર્યા છે. તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે 6 વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code