1. Home
  2. Tag "Nilesh Mandlewala"

પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા સાથે REVOIની ખાસ વાતચીતઃ જાણો અંગદાન વિશે શું કહ્યું?

ગુજરાતની સરખામણીમાં અન્ય રાજ્યો અંગદાન બાબતે ખૂબ પાછળ છે સરસંઘચાલક મોહન ભાગવતે અંગદાન પ્રવૃત્તિને દેશભક્તિ ગણાવી હતી બ્રેઈન ડેડ વિશે સાચી જાગૃતિ ફેલાય તો અંગદાન પ્રવૃત્તિ વધુ સરળ બને [અલકેશ પટેલ] અમદાવાદ, 4 ફેબ્રુઆરી, 2026 – Padma Shri Nileshbhai Mandlewala અંગદાન વિશે યોગ્ય જાગૃતિ ફેલાય તો લાખો લોકોને નવજીવન આપી શકાય, એટલું જ નહીં પરંતુ એ […]

અંગદાનના ક્ષેત્રમાં આપેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલાને “ભારત ગૌરવ પુરસ્કાર” એનાયત કરાયો

ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિનું બીજ વાવનાર, ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલાને અંગદાનના ક્ષેત્રમાં તેઓએ આપેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ “ભારત ગૌરવ પુરસ્કાર” પરમ પૂજ્ય મહા મંડલેશ્વર ડૉ. સ્વામી અવશેષાનંદ જી મહારાજ અને પદ્મશ્રી માતા મંજમ્મા જોગતીના વરદ્દ હસ્તે ભારત વિકાસ સંગમ દ્વારા સેડામ, કર્ણાટક મુકામે યોજાયેલ ભારતીય સંસ્કૃતિ ઉત્સવ કાર્યક્રમમાં એનાયત કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code