1. Home
  2. Tag "NIMCJ"

એનઆઈએમસીજેના વિદ્યાર્થીઓએ પપેટના માધ્યમથી આરોગ્ય-સ્વચ્છતાનો સંદેશ આપ્યો

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન ઍન્ડ જર્નાલિઝમ (NIMCJ),અમદાવાદ ના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પરંપરાગત માધ્યમોના અભ્યાસના ભાગરૂપે પપેટ મેકિંગ વર્કશોપ યોજાયો હતો.પપેટરી કલાના તજજ્ઞ રમેશભાઈ રાવલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ પપેટ મેકિંગની કલાને સમજી હતી અને વર્કશોપના અંતે નિદર્શન પણ કર્યું હતું. પપેટરી કલાના તજજ્ઞ રમેશભાઈ રાવલે સંસ્થાના વિદ્યાર્થીઓને આ વર્કશોપ દરમિયાન વિવિધ દેશોમાં પરંપરાગત માધ્યમ […]

‘પ્રાઈમ ફોક્સના’ વરિષ્ઠ નિર્માતા અને ડીઆઇ હેડ નિર્મલ ગાલાએ NIMCJ ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

અમદાવાદઃ પોસ્ટ પ્રોડક્શનના ખૂબ જ અનુભવી અને પ્રતિષ્ઠિત નિર્મલ ગાલા સાથે ગોષ્ઠિ કરવાનો અવસર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ)ના વિદ્યાર્થીઓને મળ્યો. તેઓ મુંબઈ સ્થિત ‘પ્રાઈમ ફોક્સ’ પોસ્ટ પ્રોડક્શન હાઉસના વરિષ્ઠ નિર્માતા છે. તેમણે આજના સત્રમાં વિદ્યાર્થીઓ સાથે બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોનાં પૉસ્ટ પ્રોડકશનના વિવિધ પાસાંઓ વિશે ચર્ચા કરી. આ ઉપરાંત ફિલ્મોમાં ડિજિટલ ઈન્ટરમિડિયેટ(DI)કઈ […]

એનઆઇએમસીજેની નવી ઇમારતનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરાયું

સશક્ત લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વની સ્થિરતા અને મજબૂતી અત્યંત આવશ્યકઃ ભૂપેન્દ્ર પટેલ કોઈ પણ સંસ્થા કે સમાજના વિકાસ માટે આયોજનબદ્ધ અને સાતત્યપૂર્ણ પ્રયાસો જરૂરી બ્રેકિંગના જમાનામાં સત્યતા અને સાતત્યતાનો વિવેકપૂર્ણ સમન્વય આવશ્યકઃ મુખ્યમંત્રી અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત પત્રકારત્વ કૉલેજ(NIMCJ)ના નવા આકાર લેનારા મકાનના ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું કે પત્રકારત્વ એ […]

NIMCJ ના વિદ્યાર્થીઓને ભારતના અતુલ્ય વારસાથી વાકેફ થયા

અમદાવાદઃ વર્ષ ૨૦૦૮માં ભારતીય સંસ્કૃતિ અને વિરાસત વિશેના સંશોધન માટે ‘ અતુલ્ય વારસો‘ સંસ્થાની સ્થાપના થઇ હતી. આ સંસ્થાના સભ્યો કપિલભાઈ ઠાકર, રોનકભાઈ અને સૃષ્ટિબેન પંડયાએ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ની મુલાકાત લીધી હતી તથા તેમણે વિદ્યાર્થીઓને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી ભારતના વિવિધ તહેવારો, ઐતિહાસિક સ્થળો તથા કલાઓ વિશે માહિતી પ્રદાન કરી હતી. […]

અમદાવાદઃ એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ માણી ફ્રેશર્સ પાર્ટી

મેક્સિકન ફૂડ અને આઇસક્રીમની પણ મોજ માણી અમદાવાદ : નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ)ના વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે જેમાં તેમને પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળે છે તો સાથે-સાથે મનોરંજક પ્રવૃત્તિઓ પણ થતી રહે છે. જેના અંતર્ગત હાલમાં સિનિયર વિદ્યાર્થીઓ હરદેવ ભાટિયા, વેણુ ત્રિવેદી, નિખિલ પંચમતિયા, રુતુ સુવા અને અન્ય વિદ્યાર્થીઓએ જહેમત લઈને […]

એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ વિવિધ કલાપ્રસ્તુતિ કરી “જઝબાત” વ્યક્ત કર્યા

અમદાવાદ: ગુજરાતની પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થિઓ દ્વારા કલા પ્રસ્તુતિ માટે સર્જવામાં આવેલા મંચ  “એક્સપ્રેસિંગ જઝબાત”ના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી.તાજેતરમાં “એક્સપ્રેસિંગ જઝબાત 3.0”નું બોક્સ પાર્ક,ગોતા ખાતે આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓની છુપી પ્રતિભા ઉજાગર થાય, કલા માટેનો અભિગમ જાગે અને મંચ પ્રસ્તુતિ માટે તેઓ સજ્જ […]

ગુજરાતી ફિલ્મોના યુવા પટકથા લેખક રામ મોરીનું એનઆઇએમસીજે દ્વારા સન્માન કરાયું

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) દ્વારા એક અનોખા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. “કચ્છ એક્સપ્રેસ” જેવી સુપરહિટ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મના પટકથા લેખક રામ મોરીનું શાલ ઓઢાડી, સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે પોતાની સાહિત્ય સર્જન યાત્રાને વર્ણવતા તેમણે કહ્યું કે વૈશ્વિકીકરણની સફળતા તો […]

જો માનસિક સ્વાસ્થ્ય સારું રહે તો તે જીવનમાં પરમસુખની પ્રાપ્તી બરાબર

અમદાવાદઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં દર બુધવારે અભ્યાસ તથા જ્ઞાન ઉપયોગી પ્રવૃત્તિઓ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમની આંતરીક કળા ને બહાર લાવી શકે તેવા કાર્યક્રમો થતાં રહે છે જેમાં આ બુધવારે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ વિષય ઉપર ડીબેટ રાખવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ તરીકે મધરહૂડ ફાઉંડેશનના પ્રખ્યાત મનોચિકિત્સક બિજલ પંડ્યા ને આમંત્રિત કરવામાં આવ્યાં […]

એનઆઇએમસીજેની નવી બેચને સિનિયર વિદ્યાર્થીઓએ અનોખી રીતે આવકારી

અમદાવાદ: સામાન્ય રીતે કોલેજમાં પ્રથમ દિવસે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે યોજાતા સ્વાગત સમારોહમાં મહાનુભાવોના વક્તવ્ય થતા હોય છે.પરંતુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમ (એનઆઇએમસીજે) માં સિનિયર વિદ્યાર્થીઓએ બીએજેએમસી અને  એમએજેએમસીમાં પ્રવેશ મેળવનારા નવા વિદ્યાર્થીઓને અનોખા ઉત્સાહથી,નવા અભિગમ સાથે આવકાર્યા હતા. આગામી વર્ષોમાં આ વિદ્યાર્થીઓ મીડિયાના જે મહત્વના પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, માર્કેટિંગ કમ્યુનિકેશન, ડિજિટલ અને […]

એનઆઇએમસીજેમાં રાજેશ કાવાનો વોઇસ ઓવર વર્કશોપ યોજાશે

અમદાવાદ: ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં માત્ર આંગિક અભિનય જ પૂરતો નથી અવાજનું પણ અનેરૂ મહત્વ હોય છે,અને એટલે જ ડબિંગ અને વોઇસ ઓવરની કામગીરીનું આ બંને ઉદ્યોગમાં મહત્વ છે. પાત્રને અનુરૂપ અવાજના આરોહ અવરોહને બદલવા અને અવાજથી અભિનય કરવો એ તાલીમ અને મહેનત માગી લેતું કામ છે. એટલે જ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code