1. Home
  2. Tag "NIMCJ"

એનઆઇએમસીજેમાં ગણેશોત્સવ સાઇબર સિક્યુરિટીની થીમ પર ઉજવાશે

ગણપતિ સ્થાપના બુધવારે થશે રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન અમદાવાદ: અમદાવાદ સ્થિત પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ(NIMCJ) દ્વારા દર વર્ષે ગણેશોત્સવ યોજાય છે.આ વર્ષની ગણેશોત્સવની થીમ સાઈબર સિક્યોરિટી અને સાઈબર ક્રાઇમ અવેરનેસની રાખવામાં આવી છે. આવતીકાલે ૩૧મી તારીખે કેમ્પસમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ રક્તદાન કેમ્પનું પણ મધરહુડ ફાઉન્ડેશનના […]

સતત પાંચમા વર્ષે એનઆઇએમસીજેને નેશનલ રેન્કિંગમાં સ્થાન મળ્યું

નેશનલ રેન્કિંગ મેળવનારી ગુજરાતની એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા અમદાવાદ: ભારતના પ્રતિષ્ઠિત અંગ્રેજી/ હિન્દી સામાયિક ઈન્ડિયા ટુ ડે દ્વારા દર વર્ષે ‘ બેસ્ટ કોલેજીઝ ઓફ ઇન્ડિયા ‘ નું નેશનલ રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. જેમાં માસ કોમ્યુનિકેશન કોલેજીઝની કેટેગરીમાં સતત પાચમાં વર્ષે અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમ ( NIMCJ) એ સ્થાન પ્રાપ્ત […]

અમદાવાદઃ NIMCJ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન હેઠળ NIMCJ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસના અમૂલ્ય અવસરે માતૃભાષામાં પ્રસ્તુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નેશનલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ), અમદાવાદ ખાતે નૈષધ પુરાણી એ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતીમાં સ્વયંરચિત કવિતાઓ, દુહા, મુક્તક, હાઈકુ, વાર્તા વગેરે જેવી રચનાઓ શ્રોતાઓ સમક્ષ રજુ કરવામાં આવી હતી. […]

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ સર્જનાત્મકતા અને સ્વરોજગાર માટેનું મહત્વનું પગથિયું

એનઆઇએમસીજેમા એસએસઆઇપી 2.0 સંદર્ભે વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો અમદાવાદ: “ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ સર્જનાત્મકતા અને સ્વરોજગાર માટેનું મહત્વનું પગથિયું છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી 2.0 કરાયેલા ફેરફારો બાદ તે સ્ટાર્ટઅપ સિસ્ટમને વધુ વેગવાન બનાવશે. આગામી પાંચ વર્ષમાં આ નવી પોલિસીની જોગવાઈઓ નો લાભ લઈને એનઆઇએમસીજે 100 થી વધુ વિદ્યાર્થીઓ/પૂર્વ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે પ્રેરિત/ પ્રોત્સાહિત […]

NIMCJનો નવમો પદવીદાન સમારોહ યોજાયો, 6 તેજસ્વી તારલાઓનું ગોલ્ડ મેડલથી કરાયું સન્માન

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ ( એન.આઈ.એમ.સી.જે.) દ્વારા શિક્ષકદિન નિમિતે નવમો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો. પી.જી.ડી.એમ.સી.જે.બેચ 11 અને 12ના વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહના મુખ્ય મહેમાન ઇન્ડિયા ટુડેના સિનિયર એડિટર અનિલેશ મહાજન અને વરમોરા ગ્રુપના ચેરમેન એમીરીટ્સ પ્રકાશ વરમોરાના વરદ હસ્તે ડિપ્લોમાની પદવી એનાયત કરાઈ હતી.  જેમાં જનસંપર્ક, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક, એડવર્ટાઇઝિંગ અને […]

એન.આઈ.એમ.સી.જે. નો નવમો પદવીદાન સમારોહ રવિવારે યોજાશે

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ ( એન.આઈ.એમ.સી.જે.)નો નવમો પદવીદાન સમારોહ યોજાશે અમદાવાદ સ્થિત એ.એમ.એ.ના જે.બી. ઓડિટોરિયમ ખાતે આગામી રવિવારે એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ સમારોહનું આયોજન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઇન્ડિયા ટુડેના સિનિયર એડિટર અનિલેશ મહાજન તેમજ વરમોરા ગ્રુપના ચેરમેન એમીરીટ્સ પ્રકાશ વરમોરા ઉપસ્થિત રહેશે અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ […]

સતત ચોથા વર્ષે “આઉટલુક”ના નેશનલ રેન્કિંગમાં એનઆઇએમસીજેનો સમાવેશ

નેશનલ રેન્કિંગમાં સ્થાન મેળવનારી NIMCJ ગુજરાતની એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા વર્ષ 2018, 2019, 2020 અને આ વર્ષના 2021માં પણ બેસ્ટ માસ કમ્યુનિકેશન કોલેજની શ્રેણીમાં NIMCJએ સ્થાન મેળવ્યું આ રેન્કિંગ રિસર્ચ એક્સેલન્સ, પ્લેસમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ સાથેના જોડાણો, વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ સહિતના માપદંડોના આધારે આધારે નક્કી કરાય છે અમદાવાદ: ગત 14 વર્ષથી ગુજરાતના મીડિયા શિક્ષણમાં અગ્રેસર થઈ રહેલી અમદાવાદ […]

NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ વિશે વેબિનાર યોજાયો

NIMCJ દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ પર વેબિનાર યોજાયો વેબીનારમાં ભારતીય અભિનય જગતના અભિનેતા શિષિર શર્માએ મનોરંજન જગતના અનેક પાસાઓ અને પોતાના અનુભવો વિશે ચર્ચા કરી હતી અમદાવાદ 26 જૂન: આજે જ્યારે સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની તરફ વળી રહ્યું છે, ત્યારે ભારતીય સિનેમા પશ્ચાત્ય સંસ્કૃતિ તરફ કંઈ […]

એન.આઈ.એમ.સી.જે. દ્વારા અંતઃકરણ અને પોડકાસ્ટ પ્લેટફોર્મ ‘નિનાદનો’ પ્રારંભ

NIMCJ દ્વારા અંત:કરણ અને પોડકાસ્ટ પ્લેટફોર્મ ‘નિનાદ’નો પ્રારંભ વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન અને ન્યુઝ૧૮ નવી દિલ્હીના ઈનપુટ એડિટર શ્રી અમિતાભ સિંહા દ્વારા કરાયું ઑનલાઇન લોન્ચિંગ અંતઃકરણ એક ઓનલાઈન વેબસાઇટ છે જે સંપૂર્ણ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ થકી ચલાવવામાં આવે છે અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન […]

સમાચારોને રોચક બનાવવા પણ સત્ય અને તથ્યને તો વળગી જ રહેવું

પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે તંત્રી પ્રણવ ગોલવેલકરે સંવાદ સાધ્યો NIMCJ દ્વારા મુદ્રણ માધ્યમમાં પરિવર્તન અને પડકાર મુદ્દા પર ચર્ચાનુ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું પ્રસારણ સંસ્થાના ફેસબુક પેજ પરથી લાઈવ કરવામાં આવ્યું હતું અમદાવાદ: “આજના સોશિયલ મીડિયા ના જમાનામાં વાચકને અખબાર સાથે જોડી રાખવા અને તેને સમાચાર વાચવામાં વ્યસ્ત રાખવા માટે સમાચારમાં થોડું મનોરંજનનું તત્વ, રોચક્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code