1. Home
  2. Tag "NIMCJ"

સમાચારોને રોચક બનાવવા પણ સત્ય અને તથ્યને તો વળગી જ રહેવું

પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે તંત્રી પ્રણવ ગોલવેલકરે સંવાદ સાધ્યો NIMCJ દ્વારા મુદ્રણ માધ્યમમાં પરિવર્તન અને પડકાર મુદ્દા પર ચર્ચાનુ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું પ્રસારણ સંસ્થાના ફેસબુક પેજ પરથી લાઈવ કરવામાં આવ્યું હતું અમદાવાદ: “આજના સોશિયલ મીડિયા ના જમાનામાં વાચકને અખબાર સાથે જોડી રાખવા અને તેને સમાચાર વાચવામાં વ્યસ્ત રાખવા માટે સમાચારમાં થોડું મનોરંજનનું તત્વ, રોચક્તા […]

“માનવ શરીર એક નહીં પણ 100 જેટલી વેક્સિન લઈ શકાય તેવી ક્ષમતા ધરાવે છે : ડો. મૌલિક શાહ

NIMCJ દ્વારા યુવા રસીકરણ ઝૂંબેશ મુદ્દે જનજાગૃતિ પેનલ ચર્ચા યોજાઈ આ પેનલ ચર્ચામાં બહોળી સંખ્યામાં લોકો અને રાજ્યની મીડિયા શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ડિજીટલ માધ્યમથી ગ લીધો હતો આ પેનલના પેનલિસ્ટ તરીકે જામનગરની શ્રી એમ. પી. શાહ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો. મૌલિક શાહ અને અમદાવાદના મહિલા રોગ તજજ્ઞ ડો. ચૈતસી શાહ જોડાયા હતા પેનલિસ્ટોએ કોરોના વાયરસ, […]

યુવાઓના કોવિડ રસીકરણ સંદર્ભે અમદાવાદની NIMCJ સંસ્થા દ્વારા પેનલ ચર્ચાનું ઓનલાઇન આયોજન

આગામી થોડાક દિવસોમાં યુવાનો માટે શરૂ થશે કોવિડ રસીકરણની મહાઝુંબેશ આ રસીકરણ પહેલા યુવાનો અને તેમના પરિવારજનોના મનમાં હશે અનેક પ્રશ્નો આ પ્રશ્નોના ઉત્તર માટે NIMCJ સંસ્થા દ્વારા મહત્વપૂર્ણ પેનલ ચર્ચાનું આયોજન થશે આગામી શનિવારે બપોરે 12.00 વાગ્યે એક મહત્વપૂર્ણ પેનલ ચર્ચાનું આયોજન NIMCJના ફેસબુક પેજ પર પેનલ ચર્ચાને લાઇવ નિહાળી શકાશે અમદાવાદ: વર્તમાનમાં જ્યારે […]

વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન અને NIMCJ દ્વારા રસીકરણ સંદર્ભે યોજાશે જનજાગૃતિના કાર્યક્રમો

આગામી 1લી મેથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં 18-44ની વયના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થશે આ દરમિયાન વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન-NIMCJ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે તે ઉપરાંત રસીકરણ સંદર્ભે એક વેબીનારનું પણ આયોજન કરાશે અમદાવાદ: કોરોના મહામારીના આ વિકટ સંજોગોમાં એક સકારાત્મક સમાચારથી આશાઓના કિરણ જોવા મળ્યા છે. આગામી 1લી મેથી ગુજરાત સહિત સમગ્ર […]

NIMCJ ખાતે ‘ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નનું ભારત’ વિષય પર વ્યાખ્યાન યોજાયું

જ્ઞાન, શીલ અને આત્મસમ્માન આ ત્રણ વિદ્યાર્થીજીવનની સફળતાનાં મંત્ર છે : ડો.બાબાસાહેબ આંબેડકર અમદાવાદ, તા.12 એપ્રિલ, 2021: અમદાવાદની જાણીતી પત્રકારત્વ શિક્ષણ સંસ્થા એનઆઈએમસીજે દ્વારા આજરોજ આગામી 14 એપ્રિલના ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની  જન્મજયંતિના ઉપલક્ષે એક ડિજિટલ સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના વક્તા તરીકે જાણીતા વક્તા અને પત્રકાર શ્રીકિશોર મકવાણા રહ્યા હતા. નોંધનીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code