1. Home
  2. Tag "NIMCJ"

NIMCJનો નવમો પદવીદાન સમારોહ યોજાયો, 6 તેજસ્વી તારલાઓનું ગોલ્ડ મેડલથી કરાયું સન્માન

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ ( એન.આઈ.એમ.સી.જે.) દ્વારા શિક્ષકદિન નિમિતે નવમો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો. પી.જી.ડી.એમ.સી.જે.બેચ 11 અને 12ના વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહના મુખ્ય મહેમાન ઇન્ડિયા ટુડેના સિનિયર એડિટર અનિલેશ મહાજન અને વરમોરા ગ્રુપના ચેરમેન એમીરીટ્સ પ્રકાશ વરમોરાના વરદ હસ્તે ડિપ્લોમાની પદવી એનાયત કરાઈ હતી.  જેમાં જનસંપર્ક, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક, એડવર્ટાઇઝિંગ અને […]

એન.આઈ.એમ.સી.જે. નો નવમો પદવીદાન સમારોહ રવિવારે યોજાશે

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ ( એન.આઈ.એમ.સી.જે.)નો નવમો પદવીદાન સમારોહ યોજાશે અમદાવાદ સ્થિત એ.એમ.એ.ના જે.બી. ઓડિટોરિયમ ખાતે આગામી રવિવારે એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ સમારોહનું આયોજન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઇન્ડિયા ટુડેના સિનિયર એડિટર અનિલેશ મહાજન તેમજ વરમોરા ગ્રુપના ચેરમેન એમીરીટ્સ પ્રકાશ વરમોરા ઉપસ્થિત રહેશે અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ […]

સતત ચોથા વર્ષે “આઉટલુક”ના નેશનલ રેન્કિંગમાં એનઆઇએમસીજેનો સમાવેશ

નેશનલ રેન્કિંગમાં સ્થાન મેળવનારી NIMCJ ગુજરાતની એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા વર્ષ 2018, 2019, 2020 અને આ વર્ષના 2021માં પણ બેસ્ટ માસ કમ્યુનિકેશન કોલેજની શ્રેણીમાં NIMCJએ સ્થાન મેળવ્યું આ રેન્કિંગ રિસર્ચ એક્સેલન્સ, પ્લેસમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ સાથેના જોડાણો, વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ સહિતના માપદંડોના આધારે આધારે નક્કી કરાય છે અમદાવાદ: ગત 14 વર્ષથી ગુજરાતના મીડિયા શિક્ષણમાં અગ્રેસર થઈ રહેલી અમદાવાદ […]

NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ વિશે વેબિનાર યોજાયો

NIMCJ દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું NIMCJ દ્વારા ‘ભારતીય મનોરંજનની બદલાતી જતી સ્થિતિ’ પર વેબિનાર યોજાયો વેબીનારમાં ભારતીય અભિનય જગતના અભિનેતા શિષિર શર્માએ મનોરંજન જગતના અનેક પાસાઓ અને પોતાના અનુભવો વિશે ચર્ચા કરી હતી અમદાવાદ 26 જૂન: આજે જ્યારે સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની તરફ વળી રહ્યું છે, ત્યારે ભારતીય સિનેમા પશ્ચાત્ય સંસ્કૃતિ તરફ કંઈ […]

એન.આઈ.એમ.સી.જે. દ્વારા અંતઃકરણ અને પોડકાસ્ટ પ્લેટફોર્મ ‘નિનાદનો’ પ્રારંભ

NIMCJ દ્વારા અંત:કરણ અને પોડકાસ્ટ પ્લેટફોર્મ ‘નિનાદ’નો પ્રારંભ વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન અને ન્યુઝ૧૮ નવી દિલ્હીના ઈનપુટ એડિટર શ્રી અમિતાભ સિંહા દ્વારા કરાયું ઑનલાઇન લોન્ચિંગ અંતઃકરણ એક ઓનલાઈન વેબસાઇટ છે જે સંપૂર્ણ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ થકી ચલાવવામાં આવે છે અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન […]

સમાચારોને રોચક બનાવવા પણ સત્ય અને તથ્યને તો વળગી જ રહેવું

પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે તંત્રી પ્રણવ ગોલવેલકરે સંવાદ સાધ્યો NIMCJ દ્વારા મુદ્રણ માધ્યમમાં પરિવર્તન અને પડકાર મુદ્દા પર ચર્ચાનુ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું પ્રસારણ સંસ્થાના ફેસબુક પેજ પરથી લાઈવ કરવામાં આવ્યું હતું અમદાવાદ: “આજના સોશિયલ મીડિયા ના જમાનામાં વાચકને અખબાર સાથે જોડી રાખવા અને તેને સમાચાર વાચવામાં વ્યસ્ત રાખવા માટે સમાચારમાં થોડું મનોરંજનનું તત્વ, રોચક્તા […]

“માનવ શરીર એક નહીં પણ 100 જેટલી વેક્સિન લઈ શકાય તેવી ક્ષમતા ધરાવે છે : ડો. મૌલિક શાહ

NIMCJ દ્વારા યુવા રસીકરણ ઝૂંબેશ મુદ્દે જનજાગૃતિ પેનલ ચર્ચા યોજાઈ આ પેનલ ચર્ચામાં બહોળી સંખ્યામાં લોકો અને રાજ્યની મીડિયા શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ડિજીટલ માધ્યમથી ગ લીધો હતો આ પેનલના પેનલિસ્ટ તરીકે જામનગરની શ્રી એમ. પી. શાહ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો. મૌલિક શાહ અને અમદાવાદના મહિલા રોગ તજજ્ઞ ડો. ચૈતસી શાહ જોડાયા હતા પેનલિસ્ટોએ કોરોના વાયરસ, […]

યુવાઓના કોવિડ રસીકરણ સંદર્ભે અમદાવાદની NIMCJ સંસ્થા દ્વારા પેનલ ચર્ચાનું ઓનલાઇન આયોજન

આગામી થોડાક દિવસોમાં યુવાનો માટે શરૂ થશે કોવિડ રસીકરણની મહાઝુંબેશ આ રસીકરણ પહેલા યુવાનો અને તેમના પરિવારજનોના મનમાં હશે અનેક પ્રશ્નો આ પ્રશ્નોના ઉત્તર માટે NIMCJ સંસ્થા દ્વારા મહત્વપૂર્ણ પેનલ ચર્ચાનું આયોજન થશે આગામી શનિવારે બપોરે 12.00 વાગ્યે એક મહત્વપૂર્ણ પેનલ ચર્ચાનું આયોજન NIMCJના ફેસબુક પેજ પર પેનલ ચર્ચાને લાઇવ નિહાળી શકાશે અમદાવાદ: વર્તમાનમાં જ્યારે […]

વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન અને NIMCJ દ્વારા રસીકરણ સંદર્ભે યોજાશે જનજાગૃતિના કાર્યક્રમો

આગામી 1લી મેથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં 18-44ની વયના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થશે આ દરમિયાન વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન-NIMCJ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે તે ઉપરાંત રસીકરણ સંદર્ભે એક વેબીનારનું પણ આયોજન કરાશે અમદાવાદ: કોરોના મહામારીના આ વિકટ સંજોગોમાં એક સકારાત્મક સમાચારથી આશાઓના કિરણ જોવા મળ્યા છે. આગામી 1લી મેથી ગુજરાત સહિત સમગ્ર […]

NIMCJ ખાતે ‘ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નનું ભારત’ વિષય પર વ્યાખ્યાન યોજાયું

જ્ઞાન, શીલ અને આત્મસમ્માન આ ત્રણ વિદ્યાર્થીજીવનની સફળતાનાં મંત્ર છે : ડો.બાબાસાહેબ આંબેડકર અમદાવાદ, તા.12 એપ્રિલ, 2021: અમદાવાદની જાણીતી પત્રકારત્વ શિક્ષણ સંસ્થા એનઆઈએમસીજે દ્વારા આજરોજ આગામી 14 એપ્રિલના ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની  જન્મજયંતિના ઉપલક્ષે એક ડિજિટલ સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના વક્તા તરીકે જાણીતા વક્તા અને પત્રકાર શ્રીકિશોર મકવાણા રહ્યા હતા. નોંધનીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code