ભારત પોતાના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખતા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે, નાણામંત્રી સીતારમણ
ભારત પોતાના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખશે – સીતારમણ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે દિલ્હીઃ- ભારત હંમેશા પોતાના નાગરિકોનું હિત ઈચ્છે છે અને એટલે જ યુક્રેન પર કરેલા રશિયાએ હુમલા બાદ પણ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ નથી કરી રહ્યું ત્યારે હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ વાત કરી છે,નાણામંત્રીએ વોશિંગ્ટનમાં ઈન્ટરનેશનલ મોનેટરી […]