1. Home
  2. Tag "NIRMALA SITARAMAN"

દેશમાં PLA યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે રૂ. 1536 કરોડનું રોકાણ

નવી દિલ્હીઃ પીએમ મિત્રા હેઠળ પ્રસ્તાવો પ્રાપ્ત કરવાથી માંડીને પીએલઆઈ યોજના હેઠળ રોકાણ સુધી, આ વર્ષ ટેક્સટાઇલ મંત્રાલય માટે એક મહત્વપૂર્ણ વર્ષ હતું. મંત્રાલયે હેન્ડલૂમ ક્ષેત્રને નાણાકીય સહાય પૂરી પાડી હતી અને ઘણાં હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનોનું આયોજન કર્યું હતું. રકારે દેશમાં ટેક્સટાઈલ ઉદ્યોગને કદ અને વ્યાપ હાંસલ કરવા અને સ્પર્ધાત્મક રહેવા માટે સક્ષમ બનાવવા એમએમએફ એપરલ, […]

દેશના નાણામંત્રી સીતારમણની તબિયત બગડતા દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા

નાણામંત્રીને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા શું થયું તે અંગે હજી કોઈ જાણકારી નથી દિલ્હીઃ-  દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની તબિયત બગડતા તેઓને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,આ બાબકતે કહેવામાં આવ્યું છે કે સીતારમણને હોસ્પિટલના ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. 63 વર્ષીય સીતારમણને હમણા બપોરે બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો […]

શ્રીલંકાના રાજદૂતે નાણામંત્રી સીતારમણ સાથે કરી મુલાકાત- ભારતની સહાય માટે માન્યો આભાર

શ્રીલંકાના રાજદૂતે ભારતના નાણામંત્રી સાથએ કરી મુલાકાત કટોકટી વખતે સહાય કરવા માટે આભાર માન્યો દિલ્હીઃ- ભારત દેશ હવે વિશ્વમાં ઊભરી આવતો આર્થિક દેશ બની રહ્યો છે,કટોકટીના સમયે ભારત વિશ્વના ઘણા દેશોને મદદ મોકલે છે અને સરહાનિય કાર્ય કરે છે ત્યારે શ્રીલંકાના હાઈ કમિશનર મિલિન્ડા મોરાગોડા વિતેલા દિવસને  મંગળવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા. […]

રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ (RDG) તરીકે રૂ. 7,183.42 કરોડ 14 રાજ્યોને જાહેર કર્યાં

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે રૂપિયાની પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ (PDRD) ગ્રાન્ટનો 8મો માસિક હપ્તો બહાર પાડ્યો હતો. 14 રાજ્યોને 7,183.42 કરોડ. આ ગ્રાન્ટ પંદરમા નાણાપંચની ભલામણો અનુસાર બહાર પાડવામાં આવી હતી. પંદરમા નાણાં પંચે કુલ પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટની ભલામણ કરી હતી. નાણાકીય વર્ષ 2022-23 માટે 14 રાજ્યોને 86,201 કરોડ. ભલામણ કરેલ […]

નાણાકીય વર્ષ 2022-23 માં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વધવાનું અનુમાનઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મુખ્ય અર્થવ્યવસ્થાઓમા ચાલી રહેલી મંદી, કોમોડિટીની કિમતોમાં વૃદ્ધિ અને નાણાકીય સ્થિતિને કારણે અર્થવ્યવસ્થા માટે મુખ્ય નકારાત્મક જોખમો પર ચિંતા વ્યક્ત કરી હતી. વોશિંગટન ડીસી સ્થિત  IMF હેડ ક્વાર્ટરમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા અને નાણાકીય સમિતિની બેઠકને સંબોધિત કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, વૈશ્વિક અવરોધો હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા […]

નાણામંત્રી સીતારમણ આજે યુએસમાં IMF, વિશ્વ બેંકની વાર્ષિક બેઠકનો ભાગ બનશે

નાણામંત્રી યુએસમાં IMF, વિશ્વ બેંકની વાર્ષિક બેઠકમાં લેશે 11 થી 16 ઓક્ટોબર દરમિયાન તેઓ એમિરાકમાં હાજરી આપશે દિલ્હીઃ – દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ  આજથી અટલે કે 11 ઓક્ટોબરથી લઈને 16 ઓક્ટોબર સુધી  અમેરિકાની મુલાકાતે પહોંચશે,તેઓ  ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન પહોંચશે. આ સાથે જ  મંત્રી પરસ્પર હિતના મુદ્દાઓ પર […]

કેન્દ્રીય નાણામંત્રી યુએસના પ્રવાસે જશે, વિવિધ કાર્યકરોમાં હાજરી આપશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન 11 ઓક્ટોબર, 2022 થી સત્તાવાર મુલાકાતે યુએસએ જશે. યુએસ પ્રવાસમાં તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વર્લ્ડ બેંક, G20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર (FMCBG) મીટિંગની વાર્ષિક મીટિંગ્સમાં ભાગ લેશે. નાણામંત્રી જાપાન, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, ભૂટાન, ન્યુઝીલેન્ડ, ઇજિપ્ત, જર્મની, મોરેશિયસ, યુએઇ, ઈરાન […]

રાષ્ટ્રના બહુઆયામી વિકાસમાં જાહેર સાહસોનું અમૂલ્ય યોગદાનઃ નિર્મલા સીતારમણ

અમદાવાદઃ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે આઇકોનિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજીત ‘રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસોના યોગદાન’ અંગેના ભવ્ય પ્રદર્શન અને પરિષદનો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે આરંભ થયો છે. આ પ્રસંગે પરિષદને સંબોધતા કેન્દ્રીય […]

દેશના વિકાસ માટે 25 વર્ષના રોડમેપની જરૂરિયાતઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ

રાજ્યસભામાં બજેટ ઉપર ચર્ચા કેન્દ્ર સરકારનું ધ્યાન ઈકોનોમી ગ્રોથ ઉપર 20થી વધારે સ્ટાર્ટઅપ યુનિકોર્ન બનાવયા નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કરોના મહામારી સામે લઈ રહ્યાં છે. જો કે, હવે ભારતીય અર્થ વ્યવસ્થા હવે ધીમે-ધીમે કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારનું ધ્યાન ઈકોનોમિક ગ્રોથ ઉપર છે અને દેશના વિકાસ માટે 25 […]

દેશમાં આગામી 3 વર્ષમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર થશે

એલઆઈસીનો આઈપીઓ પણ જલ્હીથી આવશે 3 વર્ષમાં 100 પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પણ તૈયાર કરાશે ડિજીટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાશે આત્મનિર્ભર ભારતથી 16 લાખ યુવાનોને રોજગારી પુરી પડાશે નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં રજૂ કરેલા બજેટમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને થયેલા નુકસાન અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત નાના ખેડૂતો અને નાના-મધ્યમ કદના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code