1. Home
  2. Tag "nirmala sitharaman"

નાણામંત્રીનું ઉદ્યોગ જગતને આશ્વાસન, સમગ્ર દેશમાં લોકડાઉન નહીં થાય

દેશમાં લોકડાઉનને લઇને ઉદ્યોગજગતમાં ગભરાટ બાદ નાણામંત્રની સ્પષ્ટતા સમગ્ર દેશમાં લોકડાઉન લાગૂ કરાય તેવી સરકારની કોઇ વિચારણા નથી દેશમાં નાના નાના કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવીને સ્થિતિને કાબૂમાં લેવાશે નવી દિલ્હી: કોરોનાના વધતા કોહરામથી લોકો ત્રસ્ત છે. બીજી તરફ પ્રવાસી શ્રમિકો પણ લોકડાઉનના ડરથી સામૂહિક હિજરત કરવા માંડ્યા છે. જેના પગલે હવે ઉદ્યોગ જગતમાં પણ લોકડાઉનનો ગભરાટ […]

નાણાં મંત્રીએ જણાવી કોરોનાનો સામનો કરવાની યોજના, વાંચો શું કહ્યું

દેશમાં લોકડાઉન કરવાની કોઇ વિચારણા નથી નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરી સ્પષ્ટતા ફક્ત સ્થાનિક કન્ટેન્ટમેન્ટ દ્વારા મહામારીનો સામનો કરાશે: નાણાં મંત્રી નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખતરનાક બની રહી છે તેમ છતાં કેન્દ્ર સરકારની મોટા પાયે લોકડાઉન કરવાની કોઇ વિચારણા નથી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસ સાથેની […]

કોરોના વેક્સિન માટે રૂ. 35 હજાર કરોડની ફાળવણી, વીમા ક્ષેત્રમાં 74 ટકા FDIને અપાશે મંજૂરી

દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રજાના આરોગ્યને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણ માટે રૂ. 35 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમજ સરકારે 94 હજાર કરોડથી વધારીને હેલ્થ બજેટ 2.8 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટના ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ્ય ભારત યોજનાની જાહેરાત કરી […]

બજેટ વર્ષ 2021-22, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અનુરાગ ઠાકુર નાણાં મંત્રાલય પહોંચ્યા

આજે થશે બજેટ રજૂ નાણામંત્રીના હાથમાં ડિજિટલ બજેટ જોવા મળ્યું દિલ્હીઃ- સમગ્ર દેશમાં 1 લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવતું હોય છે, ત્યારકે આજે 1લી ફેબ્રુઆરી છે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રી સવારે 11 વાગ્યે પોતાનું બજેટ ભાષણ શરૂ કરનાર છે જેને લઈને […]

બેંકોને નાણા મંત્રીનો આદેશ: માર્ચ સુધીમાં તમામ ખાતા આધાર સાથે લિંક કરો

ઇન્ડિયન બેંકસ એસોસિએશનની 73મી વાર્ષિક સામાન્ય સભાને નાણાં મંત્રીએ સંબોધી 31 માર્ચ, 2021 સુધી ગ્રાહકોના આધાર નંબરને બેંકોના ખાતા સાથે જોડવામાં આવે: નાણાં મંત્રી બેંકોએ નોન-ડિજીટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવું ન જોઇએ નવી દિલ્હી: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બેન્કોને કહ્યું કે તેઓ 31 માર્ચ, 2021 સુધી સંબંધિત ગ્રાહકોના આધાર નંબર સાથે બેંકોના તમામ ખાતાઓને જોડે. નાણાકીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code