બેંકિંગ સેક્ટરે રૂ. 3 લાખ કરોડ થી વધુનો ચોખ્ખો નફો નોંધાવીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી: નાણાં મંત્રી
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં મતદાનના એક દિવસ પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે અગાઉની યુપીએ સરકાર પર બેંકિંગ ક્ષેત્રને “ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કળણમાં ફેરવવાનો” આરોપ મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે, 2014 થી મોદી સરકાર હેઠળ બેંકિંગ ક્ષેત્ર વિસ્તારમાં સુધારો થયો છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં, નાણામંત્રીએ પહેલા યુપીએ સરકાર દરમિયાન બેંકિંગ ક્ષેત્રની ખામીઓની ગણતરી […]