1. Home
  2. Tag "nitin gadkari"

ભારતઃ હાઇવે પર ગતિ મર્યાદાની અંદર વાહન ન ચલાવવા બદલ દંડની જોગવાઈ

નવી દિલ્હીઃ મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 112ના સંદર્ભમાં મંત્રાલયે 6 એપ્રિલ, 2018ના નોટિફિકેશન એસ.ઓ. 1522 (ઇ) દ્વારા ભારતમાં વિવિધ માર્ગો પર દોડતા મોટર વાહનોના વિવિધ વર્ગોના સંદર્ભમાં મહત્તમ ગતિ મર્યાદા નક્કી કરી છે. મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 183માં વધુ પડતી ઝડપે વાહન હંકારવા બદલ દંડની જોગવાઈઓ સામેલ છે. તેમ લોકસભામાં એક લેખિત જવાબમાં […]

ભારતમાં ડ્રાઈવર વિનાની કારને આવવાની મંજુરી નહીં અપાયઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ડ્રાઇવરોની નોકરીની સુરક્ષા માટે ડ્રાઇવર વિનાની કાર ભારતમાં આવશે નહીં. તેમ એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, “હું ક્યારેય ડ્રાઇવર વિનાની કારને ભારતમાં આવવાની મંજૂરી આપીશ નહીં કારણ કે ઘણા ડ્રાઇવરો તેમની નોકરી ગુમાવશે અને હું એવું થવા નહીં દઉં.” IIM નાગપુર ખાતે […]

દેશમાં ડ્રાઈવર વિનાની કારને લઈને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહી આ વાત

દિલ્હી: દેશમાં ડ્રાઈવર વિનાની કારને લઈને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ તેને ક્યારેય મંજૂરી નહીં આપે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ ભારતમાં ડ્રાઇવર વિનાની કારની રજૂઆત સામે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે ડ્રાઈવરોની નોકરી ગુમાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઝીરો માઈલ ડાયલોગમાં બોલતા ગડકરીએ કહ્યું, ‘મને વારંવાર […]

માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો, એક વર્ષમાં 4.61 લાખ રોડ અકસ્માતના બનાવમાં 1.69 લાખ લોકોના થયા મોત

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2022માં કુલ 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા. જેમાંથી 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા હતો, જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા હતા. રોડ ટ્રાન્સ અને હાઈવે મંત્રાલય દ્વારા ‘રોડ એક્સિડેન્ટ્સ ઇન ઈન્ડિયા – 2022‘ શીર્ષક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, દર કલાકે 53 માર્ગ અકસ્માતો થયા છે અને દર કલાકે 19 લોકો માર્ગ […]

વડાપ્રધાન મોદી, ગડકરી સહિત 40 નેતાઓ છત્તીસગઢમાં બીજા તબક્કા માટે પ્રચાર કરશે

નવી દિલ્હી, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જેપી નડ્ડા સહિત 40 અગ્રણી નેતાઓ પ્રચાર કરશે. બીજેપી સેન્ટ્રલ કમિટિ દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટાર પ્રચારકોની યાદી અનુસાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને જેપી નડ્ડા […]

દેશમાં વર્ષ 2030 સુધીમાં 169 શહેરોમાં માર્ગો ઉપર ઈ-બસ દોડતી હશે

નવી દિલ્હીઃ વર્ષ 2030 સુધીમાં દેશના 169 શહેરોમાં ઈ-બસ દોડશે. આ માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના હેઠળ કુલ 57 હજાર કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી છે. આ સિવાય મેટ્રો અને ઇવી ચાર્જિંગ સ્ટેશનનો પણ પ્રચાર કરવામાં આવશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના વિશેષ અધિકારી જયદીપે જણાવ્યું હતું કે શુક્રવારથી શરૂ થનારી ત્રણ […]

હવે લાહોરથી દેખાશે ભારતનો ‘તિરંગો’,નીતિન ગડકરીએ વાઘા બોર્ડર પર ફરકાવ્યો દેશનો સૌથી ઉંચો ધ્વજ

દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુરુવારે પંજાબ પહોંચ્યા હતા. નીતિન ગડકરીએ અટારી વાઘા બોર્ડર પર દેશનો સૌથી ઉંચો તિરંગો ફરકાવ્યો હતો. અટારી બોર્ડર પર જયંતિ ગેટની સામે લગાવવામાં આવેલા આ ધ્વજ પાછળ 305 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પહેલા કર્ણાટકમાં દેશનો સૌથી ઉંચો ધ્વજ લહેરાતો હતો. અમૃતસર પહોંચતા ગડકરીનું એરપોર્ટ પર પંજાબના મંત્રીઓ […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાઈડ્રોજન બસમાં ટેસ્ટ ડ્રાઈવ કરી,ટેકનોલોજી વિશે જાણકારી પણ મેળવી

દિલ્હી: કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે ચેક રિપબ્લિકના પ્રાગમાં સ્કોડાની હાઇડ્રોજન બસની ટેસ્ટ ડ્રાઇવ હાથ ધરી હતી. ગડકરી 27મી વર્લ્ડ રોડ કોંગ્રેસમાં ભાગ લેવા માટે પ્રાગ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે હાઈડ્રોજન બસનું પરીક્ષણ કર્યું હતું અને સ્કોડાના અધિકારીઓ સાથે પણ આ ટેક્નોલોજી વિશે વાત કરી. Union Minister Shri @nitin_gadkari Ji […]

ભારત 3-4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છેઃ ગડકરી

નવી દિલ્હીઃ ભારત આગામી 3 – 4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે. ચેક રિપબ્લિકના પ્રાગમાં ભારતીય સમુદાય સાથે વાત કરતાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આમ જણાવ્યુ હતું.  તેમણે કહ્યું કે, છેલ્લા નવ વર્ષમાં ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ સાડા ચારલાખ કરોડથી વધીને સાડા બાર લાખ કરોડ રૂપિયા  થયું છે. વધુમાં […]

દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રીક હાઈવે બનાવાશે

નવી દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક બસો ખૂબ જ લોકપ્રિય બની રહી છે અને સરકાર દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની યોજના બનાવી રહી છે. તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. નવી દિલ્હીમાં 20મી ભારત-અમેરિકા આર્થિક પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે સરકાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ દિશામાં આયોજન કરી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code