1. Home
  2. Tag "Nitin Patel"

ગુજરાતમાં 18 વર્ષ સુધીનાને કોરોનાની વેક્સિન મફત આપવી કે કેમ તે માટે સરકાર અવઢવમાં

અમદાવાદઃ દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધું જાય છે, ત્યારે સરકારે 18 વર્ષ સુધીના લોકોને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટેનું રજિસ્ટ્રેશનનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ ગુજરાતમાં 18થી 45 વર્ષના વયજુથમાં આવતા હોય તેવા નાગરિકોની સંખ્યા 3.10 કરોડથી વધુ થવા જાય છે. અત્યારે 45 વર્ષથી વધુના વયજુથમાં સરકારી હોસ્પિટલ અને સેન્ટરોમાં […]

રાજયની 11 હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે : નીતિન પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. તેથી મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. હોસ્પિટલમાં કોવિડના દાખલ થતા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. અગાઉ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 150 ટન ઓક્સિજન વપરાતો હતો. તેના બદલે અત્યારે ઓક્સિજન પર રાખવામાં આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અને ઓક્સિજનની માગ વધી છે, એટલે રાજ્યમાં 11 સરકારી […]

108 ઈમરજન્સી સેવાના ફોન રણકી ઉઠ્યાં : એક મિનિટમાં 18 કોલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં 108 એમ્બ્યુલન્સ સર્વિસ માટે રોજના કેટલા કોલ આવી રહ્યાં છે તેવો સવાલ કોઇ પૂછે તો કહી શકાય છે કે આ મોબાઇલ કોલ બંધ થતાં જ નથી. 108 સુવિધાની કામગીરી કોરોના સમયમાં બમણી થઇ ચૂકી છે. રેકોર્ડબ્રેક કોલ આવી રહ્યાં છે. 108 એમ્બ્યુલન્સ માટે છેલ્લા સાત દિવસમાં 182633 જેટલા કોલ આવ્યાં […]

ગુજરાતમાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો સરકારનો દાવો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. તે માટે કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. હારલ રાજ્યની 98 જેટલી કોવિડ લેબોરેટરીઓ કાર્યરત છે. આ ઉપરાંત 297 કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે હોસ્ટેલ હોટેલ અને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરાશે.રાજ્ય […]

માં વાત્સલ્ય કાર્ડની મુદતમાં સરકારે ત્રણ મહિનાનો વધારો કર્યો

ગાંધીનગર: રાજયમાં વધતા જતા કોરોનાના કેસના પગલે સરકાર  માં કાર્ડની મુદત ત્રણ મહિના વધારી છે. નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલે ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી હતી કે જે નાગરિકોના માં કાર્ડની મુદત 31 માર્ચ 2021 ના રોજ પુરી થઈ રહી છે. તેવા કાર્ડ ધારક નાગરિકો માટે આ મુદત ત્રણ મહિના વધારીને 30 જૂન 2021 સુધી કરવાનો નિર્ણય […]

અમદાવાદમાં જીએમડીસીના યુનિ. કન્વેશન હોલમાં 900 બેડની હોસ્પિટલ સપ્તાહમાં શરૂ થશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુનિ.કોર્પોરેશનની હોસ્પિટલ અને સોલા મેડિકલ કોલેજમાં વ્યવસ્થા વધારવા પ્રયત્ન ચાલુ છે. એક અઠવાડિયામાં GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ શરૂ થશે. 900 બેડની હોસ્પિટલ કેન્દ્ર સરકારની યોજના હેઠળ શરૂ થશે. મોટા ભાગના શ્વાસની તકલીફ વાળા આવે છે. માટે ઝડપથી ઓક્સિજન સાથે બેડ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરીએ છીએ. તેમ રાજ્યના નાયબ મુખ્યપ્રાન નીતિન […]

108 સેવામાં 300થી 400 કોલ વેઈટિંગમાં, તમામને યોગ્ય સારવાર મળે તે માટે સરકાર પ્રયત્નશીલ : નીતિન પટેલ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. બીજી લહેરમાં કોઈ જિલ્લા કે તાલુકામાં કેસ નથી એવું રહ્યું નથી. બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. નવી વ્યવસ્થા ઊભી કરીએ છીએ તેના કરતાં જરૂરિયાત વધુ છે. દર્દીઓ માટે હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જગ્યા ઓછી છે. 1200 બેડ હોસ્પિટલ […]

કોરોનાના સંક્રમણની ચેઈન તોડવા માટે બે સપ્તાહનું સ્વયંભૂ લોકડાઉન જરૂરી હોવાનો તબીબોનો મત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સમક્રમણ વધતુ જાય છે. કોરોનાને બીજો તબક્કો ઘાતક હોવાનું લોકો પણ સ્વીકારી રહ્યા છે. હવે લોકો સામેથી જ લોકડાઉન માગી રહ્યા છે. કોરોના વધી રહેલા કેસોને પગલે જુદા જુદા ક્ષેત્રના કેટલાક અગ્રણીઓ એક જ પ્લેટફોર્મ પર આવ્યા હતા. તેમણે સાથે મળીન સ્વંયભૂ લોકડાઉન ની માગ કરી છે. ડોક્ટરો, સંતસમાજ અને કલાક્ષેત્ર […]

રાજ્યમાં રેમડેસિવીર ઈન્જેક્શનનો પુરતા જથ્થો ઉપલબ્ધ છે, સરકાર 800-900માં ઉપલબ્ધ કરાવશેઃ નીતિન પટેલ

ગાંધીનગર :  રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકારે પણ કોરોનાના સંક્રમણને નાથવા અનેક પગલા લીધા છે સરકાર દ્વારા દરરોજ કોર ગૃપની  મળે છે, જેમાં સ્થિતિના સમિક્ષા કરીને  સતત રિવ્યૂ કરાય છે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં જે વ્યવસ્થા પહેલા હતી, તે યથાવત કરી દેવામાં આવી છે. પહેલા કેસ ઘટી ગયા […]

રાજ્યમાં લોકડાઉન અંગે કોરગૃપની મીટિંગમાં ચર્ચા કરીને નિર્ણય લઈશુઃ મુખ્યમંત્રી

સુરતઃ રાજ્યમાં કોરોના વાઇરસની પ્રવર્તમાન સ્થિતિને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરત દોડી આવ્યા હતા. અહીંયા એમણે સ્થિતિની સમીક્ષા કરી અને સુરતમાં સંજીવની રથની સંખ્યા વધારવાની સૂચના આપી હતી. સુરતમાં ખાનગી નર્સિંગ હૉમમાં કોવીડ ટ્રીટમેન્ટ આપવાની છૂટ આપી છે. માઇલ્ડ અને એ-સિમ્પટોમેટિક દર્દીઓને દાખલ કરવાની પરવાનગી આપવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ ટેસ્ટીંગ, ટ્રેસીંગ ફોર્મ્યૂલા પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code