1. Home
  2. Tag "Nitin Patel"

કોરાના કાળમાં એસ.ટી. નિગમને રૂ. 500 કરોડ કરતા વધુનું નુકશાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકડાઉનના સમયમાં સદતર બસોનું પરિવહન બંધ હતું. તેમ છતાં રાજય સરકાર દ્વારા એસ.ટી. બસના કર્મયોગીઓનો નિયમિત પગાર કરવામાં આવ્યો છે. આ કોરાના કાળમાં એસ.ટી.ને આવક ન હોવાથી સરકારે લોક સુવિધા આપતાં એસ.ટી. નિગમની રૂપિયા 500 કરોડ કરતા વધુની નુકશાનીને ઉપાડી લીધી છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. દહેગામ ખાતે રૂ. 6 […]

ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવામાં નવી 25 એમ્બ્યુલન્સનો સમાવેશ

અમદાવાદઃ રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવીની મહામૂલી જીંદગી બચાવવી એ અમારી પ્રાથમિકતા છે જેના પરિણામે આજે રાજ્યમાં ૮૦૦થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનની સેવાઓ કાર્યરત છે. WHOના ધોરણો મુજબ દર ૧ લાખની વસ્તીએ ૧૦૮ જેવી એક એમ્બ્યુલન્સની સેવા જોઇએ એ મુજબ રાજ્યમાં ૬૫૦ એમ્બ્યુલન્સ હોવી જોઇએ. તેની સામે ગુજરાતમાં ૮૦૦ […]

ગુજરાતમાં ડિગ્રી વગરના બોગસ તબીબોનો રાફડો: બે દિવસમાં 18 નકલી ડોક્ટર ઝબ્બે

  અમદાવાદઃ કોરોના મહામારીમાં બોગસ ઇન્જેંકશનોથી માંડીને બોગસ દવાઓ તેમજ બોગસ ડોકટરોનો ધીકતો ધંધો ચાલુ થઇ ગયો છે. તેમાંય દર્દીઓની સંખ્યા વધતાં બિલાડીના ટોપની માફક બોગસ ડોકટરો પણ ફુટી નીકળ્યા હતા. આવા બોગસ ડોકટરોને પકડવા માટે ઝુંબેશ હાથ ધરવાની રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાના આદેશના પગલે રાજયની પોલીસે સપાટો બોલાવી દીધો છે. છ મહિનાના સમયગાળામાં […]

કોરોનાએ આપણને ઓક્સિજનની ઉપયોગીતા, અનિવાર્યતા અને જરૂરીયાત સમજાવીઃ નીતિન પટેલ

અમદાવાદઃ વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર સત્વરે પુરી પાડી તેમને સુરક્ષિત કરવા એ આપણા સૌની જવાબદારી છે. કોરોનાના પ્રથમ તબક્કામાં ઓક્સિજન બેડની જરૂરિયાત ઓછી પડતી હતી. ત્યારે દર્દીઓને આઇસોલેશન, આઇસીયુ, અને વેન્ટીલેટર સહિતની સુવિધાઓ રાજ્ય સરકારે અસરકારક આયોજન થકી પૂરી પાડી છે. આ બીજા તબક્કાના સંક્રમણ દરમિયાન ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ આવતા તેની […]

કોરોનાની સારવાર માટે મેડિકલ સાધન સામગ્રી આયાત કરાશે તો IGST વેરો માફ

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાને કરેલા આ નિર્ણય અનુસાર જો કોઇ સ્વૈચ્છિક સંગઠનો, કોર્પોરેટ કંપનીઓ કે વ્યક્તિઓ મેડિકલ ઑક્સિજન, ઑક્સિજન સિલીન્ડર, ઑક્સિજન પ્લાન્ટ, ઑક્સિજન ફિલીંગ સિસ્ટમ, ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક, ઑક્સિજન […]

ગુજરાતને વેક્સિન મળે પછી જ ત્રીજા તબકકાનું રસીકરણઃ 18 વર્ષથી ઉપરનાને હાલ વેક્સિન નહિ મળે

ગાંધીનગર : 1 લી મેથી શરૂ થનારા વ્યાપક રસીકરણ કાર્યક્રમ ગુજરાતમાં અટકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યમા 18 વર્ષથી ઉપરના લોકોને હાલ વેક્સીન નહિ મળે તેવુ આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ રસીનો જથ્થો ઉપલબ્ધ થાય તેવી શક્યતા નહિવત છે. તેથી રસીનો  જથ્થો આવ્યા બાદ જ રજિસ્ટ્રેશન થયેલા લોકોને અપોઈટમેન્ટ અપાશે. જોકે […]

સ્લમ્સ વિસ્તારના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધુ હોવાથી કોરોનાના સંક્રમણનો ભોગ ઓછા બન્યા

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યુ છે. કોરોનાએ લોકોને ઘણુંબધુ શિખવ્યુ છે. કોરોના વાયરસની જુદા જુદા લોકો પર અસર પણ અલગ થાય છે, જેમાં અસરકર્તા પરિબળો જેમ કે, ઉંમર, જાતિ (સ્ત્રી/પુરુષ), અને ખાસ અસરકર્તા પરિબળ એટલે કે, લોકોની જીવનશૈલી અને ખોરાક જે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તે જ રીતે કોઈ દર્દીને […]

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ થયાં કોરોના સંક્રમિતઃ યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ  કોરોના સંક્રમિત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને કાળજી લેવા માટે વિનંતી કરી હતી. નીતિન પટેલે કોરોના સંક્રમિત થયાં અંગે સોશિયલ મીડિયા મારફતે જાણકરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બીજી તરફ હોસ્પિટલમાં ઓક્સિજન સહિતની મેડિકલ […]

રાજ્યમાં કોવિડ હોસ્પિટલોને ઓક્સિજનનું સુવ્યવસ્થિત વિતરણ થાય તે માટે બે નોડલ અધિકારી નિમાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં વધારો થતા હોસ્પિટલો હાઉસફુલૂની રહી છે. કોરોનાના  આ બીજા રાઉન્ડમાં દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂર પડતી હોવાથી ઓક્સિજનની માગમાં અસામાન્ય વધારો થયો છે. ત્યારે ઓક્સિજનના ઉપલબ્ધ જથ્થાંની મહત્તમ અને તર્કસંગત ઉપયોગિતા સુનિશ્ચિત કરવા તેમજ રાજયભરમાં ઓક્સિજનનો સ્ટોકનો પુરવઠો, ફાળવણી અને વિતરણ, ઓક્સિજનના સ્ટોકના આવક-જાવકની દેખરેખ રાખવા માટે સરકારના નર્મદા, જળસંશાધનો અને કલ્પસર […]

ગુજરાતમાં 18 વર્ષ સુધીનાને કોરોનાની વેક્સિન મફત આપવી કે કેમ તે માટે સરકાર અવઢવમાં

અમદાવાદઃ દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધું જાય છે, ત્યારે સરકારે 18 વર્ષ સુધીના લોકોને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટેનું રજિસ્ટ્રેશનનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ ગુજરાતમાં 18થી 45 વર્ષના વયજુથમાં આવતા હોય તેવા નાગરિકોની સંખ્યા 3.10 કરોડથી વધુ થવા જાય છે. અત્યારે 45 વર્ષથી વધુના વયજુથમાં સરકારી હોસ્પિટલ અને સેન્ટરોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code