1. Home
  2. Tag "Nitin Patel"

હિન્દુઓની બહુમતી સુધી કાયદાઓની વાત ચાલશે, નહીં હોય ત્યારે બધુ હવામાં ઉડાવી દેવાશેઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના કાયદાની કેટલીક કલમ ઉપર હાઈકોર્ટે સ્ટે ફરમાવ્યો છે. જેથી સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. દરમિયાન નીતિન પટેલે લાખો મુસલમાનો ઈસાઈ દેશભક્ત છે. પરંતુ દેશમાં હિન્દુઓની બહુમતી છે એટલે લોકો બંધારણ, ધર્મનિરપેક્ષ અને કાયદાની વાતો કરે છે પરંતુ જ્યારે હિન્દુઓની ઘટશે ત્યારે બંધારણ, ધર્મિનિરપેક્ષ અને કાયદા કશુ નહીં બચે બધુ […]

ગુજરાત કોરોના રસીકરણમાં પ્રતિ મિલિયન અને વસ્તિની દ્રષ્ટિએ દેશમાં મોખરેઃ નીતિન પટેલ

અમદાવાદઃ શહેરના છેવાડે આવેલી સોલા સીવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની રસીનો બીજો ડોઝ લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના નાગિરકોને કોરોના રસીકરણ અભિયાનમાં જોડાઇને જલ્દીથી વેક્સિન લઇને કોરોના સામે સુરક્ષિત થવા અપીલ કરી હતી. રાજ્યનો દરેક નાગરિક કોરોનાની રસીનો ડોઝ મેળવી પોતાની સાથે અન્યોને પણ કોરોના વાયરસ થી સુરક્ષિત કરે તેમ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું. નાયબ […]

ગુજરાતઃ સરકારી કર્મચારીઓના ફાર્મસીસ્ટ મંડળમાં પ્રમુખ-મહામંત્રીની વરણી

મહામંત્રી તરીકે ચિરાગ સોલંકીની બિનહરીફ વરણી મંડળમાં 700થી વધારે કર્મચારીઓ જોડાયેલા છે અમદાવાદઃ ગુજરાતના સરકારી કર્મચારીઓના ફાર્મસીસ્ટ મંડળના પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. મહામંત્રી તરીકે ચિરાગ સોલંકી બિનહરીફ ચુંટયાં હતા. ફાર્મસીસ્ટ મંડળમાં 700થી વધારે કર્મચારીઓ જોડાયેલા છે. ગુજરાતના તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ અને આરોગ્ય સાથે જોડાયેલા ફાર્મસીસ્ટ મંડળમાં પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં […]

હડતાળ પર ઉતરેલા તબીબો ફરજ પર હાજર નહીં થાય તો કરાશે કાર્યવાહીઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી હોસ્પિટલોના તબીબો બોન્ડના સમયમાં ફેરફારને લઈને હડતાળ પર ઉતર્યા છે. હાલ અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટની સરકારી હોસ્પિટલના 4 હજાર જેટલા રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર છે. જેને લીધે આરોગ્ય સેવાને સર પડી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તબીબોની હડતાળ ગેરવ્યાજબી હોવાનું જણાવી તેમને તાત્કાલિક ફરજ પર પાછા જોડાવા સૂચન […]

શ્રાવણ મહિનામાં તહેવારોની ઊજવણી માટે સરકાર ગાઈડલાઈન બનાવશેઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ  પવિત્ર ગણાતા શ્રાવણ મહિનાના આગમનને હવે ચાર દિવસ બાકી રહ્યા છે. શ્રાવણના પ્રારંભ  સાથે જ અનેક તહેવારોની પણ શરૂઆત થશે. ગુજરાતમાં લોકો ધામધૂમથી અને ભક્તિભાવ પૂર્વક તહેવારોની ઊજવણી કરતા હોય છે. જોકે, હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. તેથી દરેકે સતર્કતા રાખવાની જરૂર છે. ગુજરાત સરકારે પણ શ્રાવણ માસથી શરૂ થતાં તહેવારો માટે ખાસ […]

કોરોનાની સંભવિત ત્રીજી લહેરઃ સરકારી હોસ્પિટલોમાં સિટી સ્કેન અને MIRની સુવિધા ઉભી કરાશે

અમદાવાદઃ કોરોનાની સાપ્રંત પરિસ્થિતિમાં રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરીણામે કોરોનાના કેસોમાં ઉત્તરોતર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાની સંભવિત થર્ડ વેવ સંદર્ભે રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે એક્શન પ્લાન બનાવીને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે રાજ્યની નવ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને જ્યાં સિવિલ હોસ્પિટલ નથી તેવી ૧૭ જિલ્લા કક્ષાની હોસ્પિટલો માટે રૂ.૮૨.૫૦ […]

રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આગોતરૂ આયોજન કરવા હાઈકોર્ટની સરકારને ટકોર

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે કોરોનાને લઈને થયેલી સુઓમોટો પર મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહેવાની ટકોર કરીને કહ્યું હતું કે, રાજ્ય સરકારે ઘણું કર્યું છે, હજી પણ ઘણું કરવાની જરૂર છે. કોરોનાના નવા વેરિયન્ટની અસરથી બચવા લોક જાગૃતિ જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોના ચુકાદામાં કહ્યું હતું કે રિયલ ટાઈમ […]

ગુજરાતઃ હવે યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો પણ લોકોની કરી શકશે સારવાર

ડિગ્રી ધરાવનાર સ્નાતકો રજીસ્ટ્રેશન કરાવવું પડશે અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે અમદાવાદઃ રાજયના નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે એ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે હવે યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. […]

અમદાવાદના વસ્ત્રાપુરમાં 152 કરોડના ખર્ચે નિર્મિત 520 બહુમાળી આવાસોનું કરાયું લોકાર્પણ

અમદાવાદઃ શહેરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર અને ગુલબાઇ ટેકરા ખાતે 152 કરોડના ખર્ચે નિર્માણ પામેલા D-1, સી અને બી કક્ષાના 520 બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નીતિન પટેલે કહ્યું હતું કે 30 વર્ષથી પણ વધુ સમય પહેલા બનેલા મકાનોમાં આધુનિક સગવડ ન હોવાને […]

ભરૂચ અને ખેડામાં રૂ. 158 કરોડના 3 વિકાસના કામોનું નાયબ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી અને હાલ સમગ્ર રાજ્યમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. ભરૂચ ખાતેના નર્મદા મૈયા બ્રીજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. આજે ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા. ૧૫૦ કરોડના ત્રણ વિકાસ કામોનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code