ખેડુતોને જાહેર માર્કેટમાં ખરીફ પાકના સારા ભાવ મળતા હોવાથી હવે ટેકાના ભાવે વેચવામાં રસ નથી
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાક મબલખ ઉત્પાદન થયું છે. ખેડુતોને જાહેર બજારમાં ખરીફ પાકના સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડુતો ટેકાના ભાવે સરકારને માલ વેચવામાં કોઈ રસ રહ્યો નથી. મગફળી, સોયાબીન અને મગ સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવથી સરકારી ખરીદીનો આરંભ લાભપાંચમ અર્થાત શનિવારના દિવસથી કરી દેવાયો છે, […]