ખેડૂતોના વિરોધથી નોઈડા-દિલ્હીના મુસાફરો પરેશાન, અનેક રસ્તા બંધ, જાણો શું છે માંગણીઓ?
દિલ્હી-નોઈડા બોર્ડર પર ખેડૂતોના વિરોધને કારણે મંગળવારે એટલે કે આજે પણ ટ્રાફિક ધીમો રહ્યો હતો. સોમવાર (2 ડિસેમ્બર)થી શરૂ થયેલી કૂચ દરમિયાન, મહામાયા ફ્લાયઓવર અને ચિલ્લા બોર્ડર જેવા વ્યસ્ત માર્ગો પર વાહનોની અવરજવરને અસર થઈ હતી. તમને જણાવી દઈએ કે પોલીસ દ્વારા લગાવવામાં આવેલ બેરિકેડ અને સુરક્ષા વ્યવસ્થાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો […]


