1. Home
  2. Tag "NORTH GUJARAT"

ગુજરાતના 140 તાલુકામાં વરસાદ વરસ્યો, લખપતમાં ચાર ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની સિઝનના બીજા રાઉન્ડમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 93 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. રાજ્યના 140 તાલુકામાં ધમધોકાર વરસાદ નોંધાયો હતો. લખપતમાં 4 ઇંચ, અબડાસા અને રાપરમાં દોઢ […]

ઉત્તર ગુજરાતમાં ભારે ઝાપટાંથી લઈ ત્રણ ઈંચ સુધી વરસાદ ખરીફ પાકને ફાયદો થશે

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે 130 તાલુકામાં ઝાપટાંથી લઈને ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગામમાં ચાર ઈંચ, સાબરકાંઠાના હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ, અને અમરેલીના બગસરામાં ત્રણ ઈંચ વસાદ પડ્યો હતો. ખાસ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં વરસાદ પડતા ખરીફ […]

ઉત્તર ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડુતોને થતા અન્યાય સામે 3 જિલ્લાના ખેડુતોએ ઘડી રણનીતિ

પ્રાંતિજઃ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડુતોના અન્યાય થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટ કર્યા બાદ ખેડુતો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ધનસુરા અને દહેગામ વિસ્તારના ખેડૂતોએ એકઠા થઈને કોંન્ટ્રાક્ટ ફાર્મિંગના મુદ્દે રણનિતી ઘડી હતી. હાલમાં ઉત્તર ગુજરાતમાં બટાકાનુ ઉત્પાદન કરતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પોષણક્ષણ […]

ગુજરાતના 189 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં અત્યાર સુધીમાં 69 ટકા વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને આગામી દિવસોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન 24 કલાકમાં 32 જિલ્લાના 189 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ચાર ઇંચ વરસાદ સાબરકાંઠા જિલ્લાનાં ઇડરમાં નોંધાયો હતો. રાજ્યની મેગાસિટી અમદાવાદમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક સ્થળો ઉપર પાણી ભરાયાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો […]

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમાં 7 દિવસ સુધી દરરોજ 17 હજાર ક્યુસેક પાણી છોડાશે

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની નહેરો સાથે જોડાયેલા તળાવો ભરીને ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો મહત્તમ લાભ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય નહેરોમાં પ્રતિદિન 17000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. તેમ પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સતત એક અઠવાડિયા સુધી છોડવામાં […]

ઉત્તર ગુજરાતના 135 ગામના લોકો-ખેડૂતોને પીવા અને સિંચાઈના પાણી માટે કરોડોના કામોને મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવા માટે સુજલામ-સુફલામ યોજના અન્વયે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે ડીંડરોલ-મુકતેશ્વર ઉદવહન પાઇપ લાઇન માટે પણ રૂ. 191.71 કરોડના કામો હાથ ધરવાની અનૂમતિ આપી છે. […]

ઉત્તર ગુજરાતમાં આજથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી અપાશે

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં આજે  15મી એપ્રિલને શુક્રવારથી 10 દિવસ સુધી નર્મદાનું 1500 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના મૂંગા પશુઓના લીલો ઘાસચારો બચાવવા મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ગઈકાલે બનાસકાંઠાના વડગામમાં યોજાયેલા સમસરતા સંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પણ ખાતરી આપી હતી કે, સુજલામ-સુફલામ યોજનાની કેનાલો અને નર્મદાની કેનાલોમાં પાણી […]

ઉત્તર ગુજરાતના જળાશયોમાં 16 ટકા અને કચ્છના ડેમોમાં માત્ર 23 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીનો માત્ર જુજ જથ્થો બચ્યો છે. જ્યારે કચ્છમાં પણ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક જળાશયોની પણ આવી જ સ્થિતિ છે. રાજ્યના સિંચાઈ વિભાગના કહેવા મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં તો અનુક્રમે 16 અન 23 ટકા જ […]

કોંગ્રેસના બે ધારાસભ્ય પર ભાજપની નજર, પાટિલની સાબરકાંઠાની મુલાકાત ટાણે જ જાહેરાત કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આઠેક મહિના જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સબળ ધારાસભ્યોને ભાજપમાં સમાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ભાજપ દ્વારા વીણી વીણીને કોંગી ધારાસભ્યોને ભાજપમાં ભેળવી સ્પર્ધા જ ખતમ કરી નાખવાની પોલિસી અપનાવવામાં આવી રહી છે. એપ્રિલના પ્રથમ […]

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ, તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં ફાગણ મહિનામાં જ તાપમાનમાં ક્રમશઃ થઈ રહ્યો છે. જેમાં આજે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ઉષ્મામાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી જતાં લોકોએ અસહ્ય ગરમી અનુભવી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષમાં માર્ચમાં નોંધાયેલું આ બીજું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદ ઉપરાંત 9 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગના મતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code