1. Home
  2. Tag "NORTH GUJARAT"

ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

અમદાવાદઃ ઉત્તરભારતમાં થયેલી હિમ વર્ષાને પગલે રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનું ઝાપટુ પડ્યું હતું. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. રાજ્યામાં ત્રેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દરમિયાન ગુજરાતમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તેમજ […]

ગુજરાતમાં 48 કલાકમાં માવઠાની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હિમવર્ષાના પગલે સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાકમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. તેમજ 29મી જાન્યુઆરીથી ઠંડીનો પારો ગગડી શકે તેવી શક્યતા છે. માવઠાની શકયતાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં […]

ઉત્તર ગુજરાતઃ વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા, ધુમ્મસ અને વાદળછાયુ વાતાવરણ

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાઢ ધૂમ્મસ અને વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં આવેલા પલટાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. તેમજ ખેતરમાં ઉભા શિયાળુ પાકને નુકશાન થવાની શકયતા છે. દરમિયાન આવતીકાલથી ઠંડીમાં ફરીમાં વધારો થવાની શકયતા છે. ખેડૂતોને ચિંતા છે કે, […]

પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું રાજીનામું, કોંગ્રેસમાં જોડાવાની અટકળો

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ આરોગ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા જયનારાયણ વ્યાસે પાર્ટીના સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જયનારાયણ વ્યાસને છેલ્લા કેટલાક સમયથી રાજકારણ નિષ્ક્રિય હતા. બીજી તરફ ભાજપાએ પણ તેમને સાઈડલાઈન કરી નાખ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જયનારાયણ વ્યાસ આગામી દિવસોમાં કોગ્રેસમાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જયનારાણ વ્યાસે […]

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં એક લાખ ક્યુસેક કરતા વધારે પાણીની આવક થઈ છે. જેથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને નદી કાંઠા વિસ્તારને સાબદા રહેવા તાકીદ કરાઈ છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. […]

ગુજરાતના 140 તાલુકામાં વરસાદ વરસ્યો, લખપતમાં ચાર ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની સિઝનના બીજા રાઉન્ડમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 93 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. રાજ્યના 140 તાલુકામાં ધમધોકાર વરસાદ નોંધાયો હતો. લખપતમાં 4 ઇંચ, અબડાસા અને રાપરમાં દોઢ […]

ઉત્તર ગુજરાતમાં ભારે ઝાપટાંથી લઈ ત્રણ ઈંચ સુધી વરસાદ ખરીફ પાકને ફાયદો થશે

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે 130 તાલુકામાં ઝાપટાંથી લઈને ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગામમાં ચાર ઈંચ, સાબરકાંઠાના હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ, અને અમરેલીના બગસરામાં ત્રણ ઈંચ વસાદ પડ્યો હતો. ખાસ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં વરસાદ પડતા ખરીફ […]

ઉત્તર ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડુતોને થતા અન્યાય સામે 3 જિલ્લાના ખેડુતોએ ઘડી રણનીતિ

પ્રાંતિજઃ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડુતોના અન્યાય થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટ કર્યા બાદ ખેડુતો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ધનસુરા અને દહેગામ વિસ્તારના ખેડૂતોએ એકઠા થઈને કોંન્ટ્રાક્ટ ફાર્મિંગના મુદ્દે રણનિતી ઘડી હતી. હાલમાં ઉત્તર ગુજરાતમાં બટાકાનુ ઉત્પાદન કરતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પોષણક્ષણ […]

ગુજરાતના 189 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં અત્યાર સુધીમાં 69 ટકા વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને આગામી દિવસોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન 24 કલાકમાં 32 જિલ્લાના 189 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ચાર ઇંચ વરસાદ સાબરકાંઠા જિલ્લાનાં ઇડરમાં નોંધાયો હતો. રાજ્યની મેગાસિટી અમદાવાદમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક સ્થળો ઉપર પાણી ભરાયાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો […]

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમાં 7 દિવસ સુધી દરરોજ 17 હજાર ક્યુસેક પાણી છોડાશે

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની નહેરો સાથે જોડાયેલા તળાવો ભરીને ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો મહત્તમ લાભ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય નહેરોમાં પ્રતિદિન 17000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. તેમ પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સતત એક અઠવાડિયા સુધી છોડવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code