1. Home
  2. Tag "not"

બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો ન હોવાનું બલોચ નેતાએ કર્યું એલાન

લાહોરઃ પાકિસ્તાની સરકાર અને સૈન્યના અત્યાચારોનો ભોગ બનેલા બલુચિસ્તાનને સ્થાનિક નેતાઓ અને જનતાએ સ્વતંત્ર જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત પાક. સામેની આ લડાઇમાં ભારત ઉપરાંત વિશ્વભરના દેશોની મદદ પણ માગી છે. બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે બુધવારે સત્તાવાર રીતે બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી હતી. સાથે જ તેમણે પાક.ને ચેતવણી આપતા કહ્યું હતું કે […]

પાકિસ્તાને સરહદ પારથી ગોળીબાર નહીં કરવાની તૈયારીઓ દર્શાવી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર્સ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs)એ સોમવારે હોટલાઇન પર વાત કરી. વાતચીત દરમિયાન, પાકિસ્તાને કહ્યું કે તે સરહદ પારથી એક પણ ગોળી નહીં ચલાવે. વાતચીતમાં કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષોએ એક પણ ગોળી ચલાવવી જોઈએ નહીં. એકબીજા સામે કોઈ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ. સેનાના જણાવ્યા […]

પાકિસ્તાને પોતાના નાગરિકોને લેવાનો ઇનકાર કર્યો અને દરવાજા ખોલ્યા નહીં

ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવા માટે આપેલી સમયમર્યાદા 30 એપ્રિલના રોજ પૂરી થઈ ગઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, પાકિસ્તાને પોતાના નાગરિકોને લેવાનો ઇનકાર કર્યો અને દરવાજા ખોલ્યા નહીં. તેમ છતાં, એવું કહેવામાં આવી રહ્યું હતું કે જો પાકિસ્તાને દરવાજો ખોલ્યો હોત, તો નાગરિકોને મોકલી શકાયા હોત. આવી સ્થિતિમાં, ગુરુવારે મોડી […]

ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી: સુપ્રીમ કોર્ટ

ઓટીટી અને સોશિયલ મીડિયા પર હાલ બેફામ અશ્લીલ સામગ્રીઓ આવી રહી છે, જેને સુપ્રીમ કોર્ટે ચિંતાજનક ગણાવી હતી. સાથે જ આ મામલે યોગ્ય પગલા લેવાની માગણી કરતી એક અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે અરજદારને એમ પણ કહ્યું હતું કે આ ખરેખર સરકારનો મામલો છે, હાલમાં અમે દખલ […]

‘શરિયા કોર્ટ’ અને ‘દારુલ કઝા’ના નિર્ણયોની કોઈ કાનૂની માન્યતા નથી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શરિયા કાયદા અને ફતવા સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં પુનરોચ્ચાર કર્યો કે ‘કાઝી કી અદાલત’, ‘દારુલ કઝા’ અથવા ‘શરિયા કોર્ટ’ જેવી કોઈપણ સંસ્થાને ભારતીય કાયદા હેઠળ કોઈ માન્યતા નથી અને તેમના દ્વારા આપવામાં આવેલા કોઈપણ નિર્દેશ કે નિર્ણય કાયદેસર રીતે બંધનકર્તા નથી. જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચે એક મહિલા […]

હવે ભારત LOC સ્વીકારવા બંધાયેલું નથી, શિમલા કરાર સ્થગિત કરવું પાકિસ્તાનને ભારે પડશે !

પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધારે તંગ બન્યાં છે. ભારતે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવીને મહત્વના નિર્ણય લીધા છે. તેની સામે પાકિસ્તાને પણ ભારતને લઈને કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. હકીકતમાં, બંને વચ્ચે 1972ના શિમલા કરારને સ્થગિત કરવો […]

સ્ક્રેપ વાહનોના ભાવ બજાર નક્કી કરશે, સરકારની કોઈ દખલગીરી નહીં હોય

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર સ્ક્રેપ કરેલા વાહનોની વાજબી કિંમત નક્કી કરવામાં દખલ કરશે નહીં. તેના બદલે, વાહનની સ્થિતિના આધારે બજાર દળો દ્વારા કિંમત નક્કી કરવામાં આવશે. મંત્રીએ સ્પષ્ટતા કરી કે ખાનગી સંસ્થાઓ તરીકે સ્થાપિત રિઝર્વ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (RVSF) એકમો સ્ક્રેપ થયેલા […]

ટ્રમ્પ અને પુતિન વચ્ચે કોઈ વાતચીત થઈ જ નથી: રશિયા

નવી દિલ્હીઃ ડૉનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી પોતાના ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાનેથી પ્રમુખ પુતિનને ફોન કર્યો હોવાના અહેવાલો તદ્દન ખોટા છે તેમ  ક્રેમલીને કહ્યું હતું, ક્રેમલીના પ્રવક્તા દિમિત્રી પેસકોવે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘આ તદ્દન ખોટી માહિતી છે.’ બીજી તરફ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અખબારો પૈકીના અગ્રણી અખબાર ‘વૉશિંગ્ટન પોસ્ટે’ તો ખાતરીપૂર્વક કહ્યું હતું કે, […]

ભાજપા તેનો કાર્યકાળ પુરો નહીં કરે, પાકિસ્તાનના નેતાએ કરી ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની પાકિસ્તાનના નેતાએ પ્રસંશા કરી હતી. એટલું જ નહીં પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ સાથે સરખામણી કરી હતી. તેમજ આ ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનની જીતની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી હતી. દેશમાં ફરીએકવાર નરેન્દ્ર મોદીની સરકાર બની રહી છે. દરમિયાન ફરી એકવાર પાકિસ્તાનના નેતા ફદાવ […]

રાહુલ ગાંધીની કુંડળીમાં પીએમનો યોગ નથીઃ કેશવ પ્રસાદ મૌર્ય

લખનૌઃ લોકસભાની ચૂંટણીના તબક્કા જેમ જેમ પસાર થઈ રહ્યા છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો તેજ થઈ રહ્યા છે. એક તરફ પીએમ નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ આકરા પ્રહારો કરી રહી છે, બીજી તરફ ભાજપા દ્વારા રાહુલ ગાંધી પર આક્ષેપ કરી રહ્યાં છે. આ સંદર્ભમાં ભાજપે રાહુલ પર પ્રહાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code