ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ની સત્રાંત પરીક્ષા હવે 3જી ઓક્ટોબરથી લેવાશે
શૈક્ષણિક કેલેન્ડરમાં ધો. 9થી 12ની સત્રાંત પરીક્ષા 11મી સપ્ટેબરથી લેવાની હતી, શૈક્ષણિક સંઘની રજુઆત બાદ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો, ધો,9થી 12ની પરીક્ષા હવે તા. 3 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન લેવાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા શૈક્ષણિક કલેન્ડરમાં ધોરણ 9થી 12ની સત્રાંત પરીક્ષા 11મી સપ્ટેમ્બરથી લેવાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું […]